Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

દીવનો દરિયો અમદાવાદનાં યુવાનને ભરખી ગયો

-મિત્રની નજર સામે જ મિત્રને દરિયાનું વિકરાળ મોજું તાણી ગયુંઅમદાવાદથી દીવ ફરવા આવેલા ચાર મિત્રો પૈકી બે દરિયાનાં વિકરાળ મોજામાં તણાવા લાગ્યા હતા. તેને બચાવવા સ્થાનિક લોકો દરિયામાં કૂદી પડ્યા હતા. પરંતુ બેમાંથી એક જ બચી શક્યો હતો. જ્યારે બીજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.પ્રાપ્તવીગતો મુજબ, અમદાવાદમાં મજૂરી કામ કરતા ચાર મિત્રો ખાનગી લકઝરી બસમાં દીવ ફરવા આવ્યા હતા. ગઇકાલે સાંજે ચારેય નાગવા બીચ ખાતે ફરવા ગયા હતા. અને સમુદ્રતટનું સૌંદર્ય તેમને દરિયાનાં પાણીમાં મસ્તી કરવા તરફ આકર્ષી ગયું...

બારેમાસ ઓળાનાં રિંગણાં મળે એ દિવસો હવે દૂર નથી

-સોરઠની ‘યજમાની’ માટે કોઇ સીઝન નથી ‘સરવો સોરઠ દેશ’ તેની મહેમાનગતિ માટે પણ પ્રખ્યાત છે. ગામડાં ગામમાં મહેમાન...

ગિરનાર જંગલમાં ગીધની ગણતરી માટે મુખ્ય ૭ સ્થળો

- ૨૬ અને ૨૭ મીએ ગીધની ગણતરી માટે સજ્જ થતું વનતંત્ર ગીધની વસ્તી ગણતરી આગામી તા. ૨૬ અને ૨૭ મે એ આખા રાજ્યમાં હાથ...
 
 

કેરી પાડવા ચડ્યો ને મળ્યું મોત

હાલ કેસર કેરીની મોસમ ચાલી રહી છે. ત્યારે આંબાવાડિયાનાં માલિકો તેમજ ઇજારદારો ઝાડ પરથી કેરી ઉતારવાની કામગીરીમાં...

કળિયુગમાં પણ પાકે છે શ્રવણ, આ રહ્યો જીવતો જાગતો પુરાવો

- 85 વર્ષની અંધ માતાને કાવડમાં બેસાડી ગિરનારનું કપરૂં ચઢાણ, તસવીરો મધ્યપ્રદેશના કૈલાશગીરી બ્રહ્મચારી પોતાની 85...
 

More News

 
 

  • Posted On May 16, 05:31 PM
     
    - બ્રહ્નસેનાએ જૂનાગઢ ખાતે સમુહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિતના કાર્યક્રમમાં કરી જાહેરાત જૂનાગઢ ખાતે તાજેતરમાં જ સમસ્ત બ્રહ્ન સમાજનો સમુહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવિતનો એક કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં આગામી દિવસોમાં સોમનાથ ખાતે ૧ લાખ ભૂદેવોની બ્રહ્ન ચોર્યાસી કરવાની જાહેરાત બ્રહ્નસેનાએ કરી હતી. જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે ગત તા. ૧૩ મેના રોજ સનાતન...
     

  • Posted On May 16, 08:33 AM
     
    આઠ સિંહબાળ સાથે સિંહણ ખેડૂતના ઘરમાં ઘૂસી જતાં ઉત્તેજના- અગાશીમાં આંટાફેરા કર્યા બાદ ખેડૂતનાં પગમાં ઇજા પહોંચાડી- ૮ બચ્ચા સાથે સિંહણ ખેડૂતના ઘરમાં ઘુસતા એક કલાક સુધી ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જા‍યા: ખેડૂતને ઈજાજંગલની સરહદ પાસે આવેલા ઉમેદપરા ગામે ગત રાત્રે આઠ સિંહબાળ સાથે એક સિંહણ એક ખેડૂતના ઘરમાં ઘૂસી જતાં ભારે ગભરાટ ફેલાયો હતો. સિંહબાળોએ એક કલાક સુધી ઘરને ધમરોળ્યું હતું અને તે દરમિયાન પાલતુ...
     

  • Posted On May 12, 08:00 PM
     
    તલાલામાં મડાગાંઠ: જગવિખ્યાત કેસર કેરીની હરાજી બંધ-તાલાલાનાં ખેડૂતો જૂનાગઢ તરફ વળ્યાકેસર કેરી એટલે ફળોની રાણી. સોરઠની કેસર કેરી જગવિખ્યાત છે. હાલ તાલાલાની કેસર બજારમાં આવી ગઇ છે. પરંતુ તાલાલા માર્કેટ યાર્ડમાં કમિશનનાં મામલે મડાગાંઠ સર્જાતાં હરરાજી બંધ છે. આથી કેસર કેરીનો જથ્થો જૂનાગઢ યાર્ડમાં ઠલવાયો છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનાં ૧૨ હજાર બોક્સની આવક થઇ છે. તાલાલા માર્કેટ યાર્ડમાં વેપારીઓ...
     

  • Posted On May 12, 01:01 PM
     
    કારખાનામાં અચાનક ભભૂકી ભયાનક આગ, તસવીરો-જૂનાગઢમાં માવો-મીઠાઇ બનાવવાનાં કારખાનામાં આગ જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં ગતરાત્રે એક માવો અને મીઠાઇ બનાવવાની ફેકટરીમાં લાગેલી આગમાં બોઇલર માટેનાં સૂકાં લાકડાં સળગી ગયા હતા. જોકે, આગ કેવી રીતે લાગી એ અંગેનાં ચોક્કસ કારણો જાણવા મળ્યા નહોતા. જૂનાગઢનાં સુખપરુમાં ટ્રાન્સપોર્ટ નગર ખાતે શિવશક્તિ કોર્પોરેશન નામે માવો અને...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.