- અગાશીમાં આંટાફેરા કર્યા બાદ ખેડૂતનાં પગમાં ઇજા પહોંચાડી- ૮ બચ્ચા સાથે સિંહણ ખેડૂતના ઘરમાં ઘુસતા એક કલાક સુધી ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાયા: ખેડૂતને ઈજાજંગલની સરહદ પાસે આવેલા ઉમેદપરા ગામે ગત રાત્રે આઠ સિંહબાળ સાથે એક સિંહણ એક ખેડૂતના ઘરમાં ઘૂસી જતાં ભારે ગભરાટ ફેલાયો હતો. સિંહબાળોએ એક કલાક સુધી ઘરને ધમરોળ્યું હતું અને તે દરમિયાન પાલતુ...
-તાલાલાનાં ખેડૂતો જૂનાગઢ તરફ વળ્યાકેસર કેરી એટલે ફળોની રાણી. સોરઠની કેસર કેરી જગવિખ્યાત છે. હાલ તાલાલાની કેસર બજારમાં આવી ગઇ છે. પરંતુ તાલાલા માર્કેટ યાર્ડમાં કમિશનનાં મામલે મડાગાંઠ સર્જાતાં હરરાજી બંધ છે. આથી કેસર કેરીનો જથ્થો જૂનાગઢ યાર્ડમાં ઠલવાયો છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનાં ૧૨ હજાર બોક્સની આવક થઇ છે. તાલાલા માર્કેટ યાર્ડમાં વેપારીઓ...
-જૂનાગઢમાં માવો-મીઠાઇ બનાવવાનાં કારખાનામાં આગ
જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં ગતરાત્રે એક માવો અને મીઠાઇ બનાવવાની ફેકટરીમાં લાગેલી આગમાં બોઇલર માટેનાં સૂકાં લાકડાં સળગી ગયા હતા. જોકે, આગ કેવી રીતે લાગી એ અંગેનાં ચોક્કસ કારણો જાણવા મળ્યા નહોતા.
જૂનાગઢનાં સુખપરુમાં ટ્રાન્સપોર્ટ નગર ખાતે શિવશક્તિ કોર્પોરેશન નામે માવો અને...