-ગીરના નેસડાઓમાં લાઇટ, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓનો અભાવ
-પશુના મારણનું વળતર મળતું નથી
ગીર જંગલના નેસમાં વસતા માલધારીઓ હજુ પણ જાણે અઢારમી સદીમાં હોય તેવા માહોલમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. જંગલખાતાની આડોડાઇના કારણે ગીરના નેસડાઓમાં લાઇટ, પાણી, આરોગ્ય, રસ્તા, શિક્ષણ જેવી પાયાની કોઇ સુવિધા...