- ખંભાળિયામાં નવનિર્મિત પ્રાંત કચેરીનું મહેસૂલ મંત્રીના હસ્તે લોકાર્પણ
જામખંભાળિયામાં આજે મહેસુલ અને માર્ગ-મકાન મંત્રી આનંદીબેન પટેલે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીની ઉપસ્થિતીમાં રૂ. ૧૪.૭૭ કરોડના ખર્ચે નવનિર્મિત અધતન પ્રાંત કચેરીનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ તકે દ્વારકાના કોરાડા તથા લોવરાલીના રિસર્વે થયેલ...