તપાસ સમિતિએ તંત્રની ‘વહીવટી’ ક્ષતિઓ શોધી કાઢીએક તરફ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા કિનારે બંદરીય પ્રવૃત્તિઓ વધારવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા હયાત બારમાસી બંદરને તાળા મારી ખાનગી પાર્ટીઓને હસ્તાંતરીત કરવાનો કારસો ઘડાઇ રહ્યો છે. ભાવનગર બંદર પર ઘણા વર્ષોથી...
કુલ રૂ. ૪૫ લાખની ખંડણી ઉઘરાવવાના મામલે જુદા-જુદા કેસોમાં ૧૩ શખ્સોની ધરપકડ થઈ છેરાજ્યભરમાં ચર્ચાના ચકડોળે ચડેલ સૌરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ગૃહમંત્રી અમીત શાહ સામે ખુન કેસની સાથે ખંડણી અંગેનો ગુન્હો દાખલ થતાં અમીત શાહને જયુડીશ્યલ કસ્ટડી હેઠળ સાબરમતી જેલ હવાલે ખસેડવામાં આવેલ છે. ખંડણી જેવી રાજ્યભરમાં પ્રવૃત્તિઓની સાથોસાથ ભાવનગર...
આ વર્ષે બજેટમાં આ યોજનાનો રિસર્વે કરાશે તેમ જણાવાયુ તો અધિકારી કહે છે કે આ પ્રોજેક્ટ અભેરાઈએ ચડાવી દેવાયો છે
ભાવનગરથી તારાપુર રેલવે લાઈનનો પ્રોજેક્ટ દેશ આઝાદ થયો ત્યારેથી ચર્ચામાં છે અને વખતોવખત અવનવા વિધાનો કે નિર્ણયો આ પ્રોજેક્ટ અંગે આવતા રહે છે પરંતુ હકીકત એ છે કે આ પ્રોજેક્ટ હાલમાં રેલવે તંત્રએ અભેરાઈએ ચડાવી દીધો છે.
તેનું કારણ આપતા...