Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

- ભાવનગરને ૧૯૦૦ કરોડની ભેટ- પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી મોદીએ વિવિધ વિકાસ કાર્યો માટે જાહેર...

- સાંજે જીવંત થશે ઇતિહાસ, આઝાદી બાદનો પહેલો મોટો સાંસ્કૃતિ કાર્યક્રમ - પ્રસિદ્ધ લેખક વિષ્ણુ પંડ્યાની નાટ્ય...

ભાવનગરીઓએ વધુ વિમાની ભાડુ ચૂકવવું પડશે

કિંગફિશર એરલાઇન્સ દ્વારા લો-કોસ્ટ ફ્લાઇટ બંધ કરવા તથા બપોરના બદલે સવારનો સમય કરવા માટે હિલચાલનવા વર્ષમાં...

દેવોએ દીધેલુ કદાચ જઇ શકે મહાદેવે દીધેલુ ક્યારેય જતું નથી

સગાપરા કૈલાસ ટેકરી પર કથાનું બહોળી સંખ્યામાં રસપાન કરી રહેલા ભાવિકો પાલિતાણાના સગાપરાધાર કૈલાસ ટેકરી...
 

પ્રાચીન ભજન-સાહિત્યકારોને સંતવાણી એવોર્ડથી નવાજાશે

શનિવારે પૂ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં વિચાર વિમર્શ સહિત કાર્યક્રમો ગુજરાતના પ્રાચિન ભજન સાહિત્ય સંતવાણીના...

બાઇક ને ટ્રકે અડફેટે લેતા બેના મોત

પાણીયાળીના બે શખ્સો કામ સબબ ભાવનગર આવતા જેલ રોડ પર અકસ્માત શહેરના જેલ રોડ પર આવેલ એ ડીવીઝન પોલીસ મથકની સામે...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On November 6, 03:24 AM
     
    આંતકવાદીની બોટ ઘૂસી હોવાની માહિતીથી દોડધામભાવનગરમાં પોલીસની દોડધામ બાદ મોકડ્રીલ હોવાનું ખુલ્યું ગુજરાત સહિત ભાવનગર જિલ્લાની દરિયાઈ પટ્ટી પર આંતકવાદીઓ દરિયાઈ માર્ગે ઘુસ્યા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે ચારેબાજુ દરિયાકાંઠે સઘન ઓપરેશનની આંતકવાદીની ત્રણ બોટ પકડી પાડી હતી અને એક બોટ ભાવનગર તરફ આવી હોવાની સૂચના મળતા પોલીસે સઘન ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે બાદમાં આ આખુ ઓપરેશન...
     

  • Posted On November 6, 03:12 AM
     
    તળાજા તાલુકામાં ગૌચર અને સરકારી જમીન પર થયેલું બેરોકટોક દબાણગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા માટે તંત્રવાહકો દ્વારા આજદિન સુધી ગંભીરતા પૂર્વક પ્રયત્નો કરવામાં ન આવતા જિલ્લાના પશુપાલકોમાં વ્યાપેલ કચવાટ તળાજા તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી પશુધન માટે નિયત કરાયેલ ગૌચરની અનામત જમીનો અને સરકારી પડતર જમીનોમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર કબજો કરી થયેલ દબાણોનું દુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. જેને...
     

  • Posted On November 5, 03:50 AM
     
    સ્નેહમિલન સમારોહ ભાવનાત્મક અને આત્મીય બન્યોજીતુ વાઘાણીનો સ્નેહમિલનમાં પાંચ હજારથી વધુ લોકો ઉમટ્યા : આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, શુભેચ્છકો અને સાધુ-સંતો તેમજ દક્ષિણ મત વિસ્તારના લોકોની નોંધપાત્ર હાજરી ભાવનગરની રાજનિતિમાં આ સ્નેહમિલન એક અનોખુ અને ચર્ચામાં રહેનારૂ બન્યું છે. સાથોસાથ અવિસ્મરણીય પણ બન્યું છેભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી જીતુ વાઘાણીના સ્નેહ મિલન કાર્યક્રમમાં...
     

  • Posted On November 4, 12:53 AM
     
    દીકરાની સગાઈની ખુશી માતમમાં પરિણમીગળથર રોડ પર ટ્રેક્ટર ખાબોચીયામાં ખાબકતા બેના મોત : ૧૨ને ઈજા, સાત ગંભીર જાંબુડાથી સેદરડા દિકરાની સગાઈ કરી ટ્રેક્ટરમાં પરત ફરતા જાંબુડાના ગોહિલ પરિવારને નડેલ અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હતા જ્યારે કે સાત વ્યક્તિઓને ગંભીર ઈજા અને પાંચને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે મોડીસાંજે સેદરડાથી જાંબુડા...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.