ગુરૂવારે પૂ.મોરારિબાપુના હસ્તે 'પ્રજા વત્સલ રાજવી’ પુસ્તકનું વિમોચન શુક્રવારે મનહર ઉધાસનો કાર્યક્રમ : શનિવારે ગાંધીજીના પૌત્રનું વક્તવ્ય
ભાવનગરના પ્રાત: સ્મરણિય અને પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દીના વર્ષની તેમજ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીની ૧પ૦મી જન્મજયંતિની આખુ વર્ષ અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કર્યાં બાદ હવે...
મુંબઈથી ભાવનગર આવતી જેટ એરવેઝની ફલાઈટનો સમય આવતીકાલ તા.૧૬થી ફરીથી સવારનો થઈ રહ્યો છે. જેને લીધે લોકોને અવર-જવરમાં વધુ સરળતા રહેશે.
છેલ્લા છએક માસથી જેટની ફલાઈટનો સમય મોડો કરી નખાયો હતો. આજ રીતે કિંગફિશર એરલાઈન્સનો સમય પણ અડધા કલાકના અંતરે જ હોવાથી લોકોને તકલીફ પડતી હતી.
હવે જેટ એરવેઝનાં વર્તુળોમાંથી જાણવા મળ્યા અનુસાર તા.૧૬ થી મુંબઈથી જેટની...
પૂ.આ. ભગવંત વિજયઉદય સૂરિશ્વરજી મહારાજે ૩પ૦ ગાથાનું પક્ખી સૂત્ર એકજ દિવસમાં કંઠસ્થ કરી દીધેલું
પૂજ્યપાદ શાસન સમ્રાટ શ્રીમદ્દ વિજય નેમિ સૂરીશ્વરજી મહારાજશ્રીના અનન્ય કૃપા પાત્ર પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજય ઉદય સૂરિશ્વરજી મ.શ્રી જેવા પ્રબલ જ્ઞાની હતા તેવા જ સંયમના ચુસ્ત આરાધક હતા. જેમની ઉત્કટ ગુરૂભક્તિ તથા અપૂર્વ સમર્પણ ભાવનાના કારણે સમગ્ર...