અસુવિધા : પાણીનાં અભાવે કર્મચારીઓ અને સેંકડો અરજદારો ત્રસ્ત : ભવનના કુલરો બંધ હાલતમાં
જયાં ચારેક ડઝન કરતાં પણ વધુ સરકારી ઓફિસો ધમધમી રહી છે અને કર્મચારીઓ તથા અરજદારો સહિત દરરોજ હજારો લોકોની અવર-જવર રહે છે તેવા બહુમાળી ભવનમાં પીવાના તથા વાપરવાના પાણીની સમસ્યાને લીધે લોકો ત્રસ્ત બની ગયા છે. ખાસ કરીને પાણીના અભાવે મહિલા કર્મચારીઓની હાલત...
ભરતનગરમાં એસ.પી.નાં લોક દરબારમાં સ્થાનિક ગુંડાઓના ભયથી ભરતનગરવાસીઓ ત્રાસ અંગે મોઢું ખોલી ન શક્યા
ભાવનગર શહેરના બી ડીવીઝન પોલીસ મથક હેઠળના ભરતનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા બનેલ ચર્ચાસ્પદ ઘટનામાં એક યુવતી પર કેટલાક નરાધમ શખ્સોએ અપહરણ કરી ધાકધમકી આપી સામુહીક બળાત્કાર ગુર્જાયાંની ઘટના બાદ પોલીસે તાકીદના પગલા ભર્યાં બાદ હવે ભરતનગરના...
સાસરે આવેલી કન્યાને સમજો અને તમારી અપેક્ષા શું છે તે પણ તેને સ્પષ્ટ કરો
લક્ષ્મી ચંચળ છે એને બાંધી ન રખાય પણ આદર અને સન્માન આપો તો તે તમારી થઇને જ રહે
હથેલીના દરિયાને દપર્ણ માનીને,
તારા ચહેરાને શોધવા હું નિકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે,
હું રોમે રોમ તારામાં પીગળ્યો
બિઝનેસમાં તમારી જાતને જ કેન્દ્રમાં રાખો અને સંબંધોને તમારી...