સાયકોલોજીના મતાનુસાર ત્રણ વર્ષે વાંચવા-લખવાનું બાળકો માટે ભારરૂપ
છેલ્લાં કેટલાક વખતથી શહેર-જિલ્લામાં કે.જી. નર્સરી કે બાલમંદિરોમાં ૨૦૧૨ના વર્ષમાં બાળકોને પ્રવેશ માટે પ્રક્રિયા થઈ રહી છે. આ સંજોગોમાં બાળ નિષ્ણાંત તબીબો અને મનોવિજ્ઞાનના તજજ્ઞોના મતાનુસાર ત્રણ વર્ષથી નાના બાળકોને શાળામાં દાખલ કરવાથી તેના કુમળી મગજ પર વપિરીત અસર થાય છે અને આવા બાળકો ઘણીવાર હાઈપર ટેન્શનનો ભોગ બનતો હોય છે.
ભાવનગરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી માસમાં કે.જી. નર્સરી અને બાલમંદિર કે જ્યાં થોડું ઘણું ભણાવાતું હોય...
‘મારા કાર્યકાળ દરમ્યાન મેં એક પૈસો પણ ઉઘરાવ્યો નથી’ શહેર ભાજપ પ્રમુખના નિવેદનથી કાર્યકર્તાઓમાં ચર્ચા
ભાજપે...
‘લિખે જો ખત તુજે’ દ્વારા હૈયાઓની ઉર્મિ અભિવ્યક્ત કરવા માટે વિશિષ્ટ આયોજન
દિવ્ય ભાસ્કર ગ્રુપના દૈનિક...
સૌરાષ્ટ્ર સમાચાર - ધ્રુવ વાઢેર - વિમલ ત્રિવેદી યોજીત મેળામાં બીજા દિવસે ૧૦૪ વાહનો વેચાયા
દિવ્ય ભાસ્કર ગ્રુપના...
રૂ. ૧૪૦ કરોડના બાકી આંકડા જોઇ ખૂદ મુખ્યમંત્રી પણ ચોંકી ઉઠ્યા હતા પરંતુ તંત્ર સાચી વાત ગળે ઉતારવામાં અસક્ષમ...
ભાવનગર : આ.ભ.શ્રીમદ વિજય નેમિસૂરિશ્ર્વરજી મસા સમુદાયના હાલ કદંબગિરી તીર્થ ખાતે બિરાજમાન ગચ્છનાયક આભ શ્રીમદ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મસા તા ૧૨ મહા વદ-૫ રવિવારના શુભ દિવસે સંયમ જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.તેમણે માત્ર ૧૨ વર્ષની નાની ઉંમરે સંવત ૨૦૦૫માં દીક્ષા લીધી હતી. ત્યારબાદ ક્રમશ: તેમના સંસારી બહેન, નાના ભાઇ, માતા...
દબાણ હટાવવાના મુદ્દે દાઝ રાખી હુમલો કરાયો : સામ સામી ફરિયાદ નોંધાવાઈ
નગર પાલિકાના કોંગ્રેસના મહેશ્વર નગર વિસ્તારના વોર્ડ નં.૪માંથી ચૂંટાયેલા દલિત પરિવારના મહિલા સદસ્ય તથા તેણીના પતિને આજ વિસ્તારના દલિત પરિવારના સભ્યોએ કોઈ કારણોસર દાઝ રાખી માર મારતા સારવાર માટે ગઢડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરાતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ...
કારમાં ડિઝલ પુરાવી પૈસા ન આપી ટ્રકચાલકને ધમકી આપી રૂ.૫૦૦ની લૂંટ કરી દૂધરેજ પાસેથી બન્ને આરોપીઓ દારૂ પીધેલી હાલતે ઝડપાયા
ધ્રાંગધ્રા - અમદાવાદ બાયપાસ ઉપર રાત્રિના સમયે બે ઉચ્ચઅધિકારીના પુત્રો કારમાં ડીઝલ પુરવા માટે પેટ્રોલ પંપે આવ્યા હતાં. અને પૈસા નહીં આપી બોલાચાલી કરી ટ્રકચાલકને ધમકી આપી રૂ.૫૦૦ની લૂંટ કરીને કારમાં ભાગી છુટયા હતાં.આ બનાવની...
તળાજા સહિતનો પંથક બૃહદ ગીર વિસ્તાર પામી રહ્યો છે
તળાજાનાં કંઠાળ વિસ્તાર અને શેત્રુંજી નદી અને નહેર કાંઠા ઉપરાંત ઘાંસની વીડી તથા ગીરીમાળમાં તાજેતરમાં સિંહ પરિવારો દેખા દઈ સીમ વાડીઓમાં રઝળતા પશુઓનું ભક્ષણ કરીને તેમજ ક્યારેક પાલતુ માલઢોરનો શિકાર કરીને સ્થાયી થઈ ગયા છે. જેનાં કારણે સીમમાં ખેતી કરતા ખેડૂતો, મજુરો તેમજ પશુપાલકો સતત ભયનાં ઓથાર...