Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

બાળકને સ્પર્ધાત્મક શાળામાં ધકેલતા રૂંધાતો વિકાસ

સાયકોલોજીના મતાનુસાર ત્રણ વર્ષે વાંચવા-લખવાનું બાળકો માટે ભારરૂપ છેલ્લાં કેટલાક વખતથી શહેર-જિલ્લામાં કે.જી. નર્સરી કે બાલમંદિરોમાં ૨૦૧૨ના વર્ષમાં બાળકોને પ્રવેશ માટે પ્રક્રિયા થઈ રહી છે. આ સંજોગોમાં બાળ નિષ્ણાંત તબીબો અને મનોવિજ્ઞાનના તજજ્ઞોના મતાનુસાર ત્રણ વર્ષથી નાના બાળકોને શાળામાં દાખલ કરવાથી તેના કુમળી મગજ પર વપિરીત અસર થાય છે અને આવા બાળકો ઘણીવાર હાઈપર ટેન્શનનો ભોગ બનતો હોય છે. ભાવનગરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી માસમાં કે.જી. નર્સરી અને બાલમંદિર કે જ્યાં થોડું ઘણું ભણાવાતું હોય...

‘મારા કાર્યકાળ દરમ્યાન મેં એક પૈસો પણ ઉઘરાવ્યો નથી’

‘મારા કાર્યકાળ દરમ્યાન મેં એક પૈસો પણ ઉઘરાવ્યો નથી’ શહેર ભાજપ પ્રમુખના નિવેદનથી કાર્યકર્તાઓમાં ચર્ચા ભાજપે...

વેલેન્ટાઇન-ડે નિમિત્તે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા લવલેટર સ્પર્ધા

‘લિખે જો ખત તુજે’ દ્વારા હૈયાઓની ઉર્મિ અભિવ્યક્ત કરવા માટે વિશિષ્ટ આયોજન દિવ્ય ભાસ્કર ગ્રુપના દૈનિક...
 
 

જવાહર મેદાન ખાતે ઓટો એક્સ્પોનો આજે અંતિમ દિવસ

સૌરાષ્ટ્ર સમાચાર - ધ્રુવ વાઢેર - વિમલ ત્રિવેદી યોજીત મેળામાં બીજા દિવસે ૧૦૪ વાહનો વેચાયા દિવ્ય ભાસ્કર ગ્રુપના...

મ્યુ. ઘરવેરામાં રૂ. ૧૭ કરોડના ડુપ્લીકેશન ખાતા મળી આવ્યા

રૂ. ૧૪૦ કરોડના બાકી આંકડા જોઇ ખૂદ મુખ્યમંત્રી પણ ચોંકી ઉઠ્યા હતા પરંતુ તંત્ર સાચી વાત ગળે ઉતારવામાં અસક્ષમ...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 12, 04:37 AM
     
    પૂ હેમચંદ્રસૂરી મ.સા.નો આજે સંયમ જીવનના ૬૪મા વર્ષમાં પ્રવેશભાવનગર : આ.ભ.શ્રીમદ વિજય નેમિસૂરિશ્ર્વરજી મસા સમુદાયના હાલ કદંબગિરી તીર્થ ખાતે બિરાજમાન ગચ્છનાયક આભ શ્રીમદ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મસા તા ૧૨ મહા વદ-૫ રવિવારના શુભ દિવસે સંયમ જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.તેમણે માત્ર ૧૨ વર્ષની નાની ઉંમરે સંવત ૨૦૦૫માં દીક્ષા લીધી હતી. ત્યારબાદ ક્રમશ: તેમના સંસારી બહેન, નાના ભાઇ, માતા...
     

  • Posted On February 12, 04:34 AM
     
    ગઢડા શહેરમાં નગરસેવિકા અને તેમના પતિ પર હુમલો : ભારે ચકચારદબાણ હટાવવાના મુદ્દે દાઝ રાખી હુમલો કરાયો : સામ સામી ફરિયાદ નોંધાવાઈ નગર પાલિકાના કોંગ્રેસના મહેશ્વર નગર વિસ્તારના વોર્ડ નં.૪માંથી ચૂંટાયેલા દલિત પરિવારના મહિલા સદસ્ય તથા તેણીના પતિને આજ વિસ્તારના દલિત પરિવારના સભ્યોએ કોઈ કારણોસર દાઝ રાખી માર મારતા સારવાર માટે ગઢડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરાતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ...
     

  • Posted On February 12, 04:33 AM
     
    ભાવનગરના શિક્ષણાધિકારીના પુત્રએ રાજાપાઠમાં આવી લૂંટ ચલાવીકારમાં ડિઝલ પુરાવી પૈસા ન આપી ટ્રકચાલકને ધમકી આપી રૂ.૫૦૦ની લૂંટ કરી દૂધરેજ પાસેથી બન્ને આરોપીઓ દારૂ પીધેલી હાલતે ઝડપાયા ધ્રાંગધ્રા - અમદાવાદ બાયપાસ ઉપર રાત્રિના સમયે બે ઉચ્ચઅધિકારીના પુત્રો કારમાં ડીઝલ પુરવા માટે પેટ્રોલ પંપે આવ્યા હતાં. અને પૈસા નહીં આપી બોલાચાલી કરી ટ્રકચાલકને ધમકી આપી રૂ.૫૦૦ની લૂંટ કરીને કારમાં ભાગી છુટયા હતાં.આ બનાવની...
     

  • Posted On February 12, 04:31 AM
     
    ગોહિલવાડના કાંઠાળ જંગલ વિસ્તારમાં સક્રિય થયેલા વનરાજાની ત્રાડ વધીતળાજા સહિતનો પંથક બૃહદ ગીર વિસ્તાર પામી રહ્યો છે તળાજાનાં કંઠાળ વિસ્તાર અને શેત્રુંજી નદી અને નહેર કાંઠા ઉપરાંત ઘાંસની વીડી તથા ગીરીમાળમાં તાજેતરમાં સિંહ પરિવારો દેખા દઈ સીમ વાડીઓમાં રઝળતા પશુઓનું ભક્ષણ કરીને તેમજ ક્યારેક પાલતુ માલઢોરનો શિકાર કરીને સ્થાયી થઈ ગયા છે. જેનાં કારણે સીમમાં ખેતી કરતા ખેડૂતો, મજુરો તેમજ પશુપાલકો સતત ભયનાં ઓથાર...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.