ભાવનગર-ઘોઘાની વચ્ચે ગ્રીનફિલ્ડ પોર્ટ બનાવવા પણ રસ દાખવ્યો
ગુજરાતના બંદરો પર કોલસાની આયાત અને તેનું અંતિમ સ્થળ સુધીનું પરિવહન એકદમ સરળ હોવાથી દેશના દિગ્ગજ કોર્પોરેટ ગૃહો નવલખી પોર્ટ ઉપરાંત ભાવનગર પોર્ટ પર પસંદગી ઉતારી રહ્યા છે. અદાણી જૂથ દ્વારા ભાવનગર બંદરે તાજેતરમાં ૫૫૦૦૦ ટન કોલસાની આયાત કરી અને...