- સાવજો માલધારીઓના પશુઓનું મારણ કરી કાળોકેર વર્તાવી રહ્યા છે
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો માલધારીઓના ઉપયોગી પશુઓનું મારણ કરી કાળોકેર વર્તાવી રહ્યાં છે. ધારી તાલુકાના સોઢાપરામાં વહેલી સવારે ઘરધણીની નજર સામે ડેલી બહાર નીકળતી ગાયનું બે સાવજોએ મારણ કર્યું હતું. જ્યારે લીલીયાના ક્રાંકચમાં નદીકાંઠે સાવજ પરિવારે એક ગાયને ફાડી...