Advertisement
 

More News

 
 
  •  
    Posted On June 2, 02:01 AM
     
    બગસરામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં કવિ સંમેલન યોજાયું બગસરામાં મેઘાણી સાહિ‌ત્ય વર્તુળ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત કવિ શિવજી રૂખડાના દ્રિતિય ગઝલ સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં મેઘાણી સાહિ‌ત્ય વર્તુળ બગસરા દ્વારા મેઘાણી ટાઉન હોલ ખાતે ભવ્ય...
     
     
  •  
    Posted On June 2, 01:51 AM
     
    નાના સમઢીયાળા અને દિતલામાં દિપડાના આંટાફેરા : ફફડાટ
    દિપડાએ એક વાછરડીનું મારણ કર્યુ : લોકોમાં ભય ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે. અહીના નાના સમઢીયાળા તેમજ દિતલા ગામે પાછલા કેટલાક સમયથી દિપડાઓ છેક ગામ સુધી આવી જતા હોય લોકોમાં ફફડાટ ફેલાયો છે. બે દિવસ પહેલા નાના સમઢીયાળામાં દિપડાએ એક વાછરડીને ફાડી ખાધી હતી. વનવિભાગ દ્વારા અહી પાંજરૂ પણ ગોઠવવામાં...
     
     
  •  
    Posted On June 1, 06:07 AM
     
    MLA કોટડીયા સામે ગાંધીનગરમાં થશે ફરિયાદ, \'નહીં ચાલે બાંધછોડ\'
    - Ex. MLAની પત્નીએ કહ્યું, ભલે ટીકીટ ન મળે પણ આ મામલે બાંધછોડ નહીં ચાલે ધારીમાં ગઇકાલે જીપીપીના વર્તમાન ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પરિવાર વચ્ચે કોટડીયા દ્વારા યુવતીની કરાતી પજવણીના મુદે બઘડાટી બોલ્યા બાદ આજે મનસુખભાઇ ભુવાએ જણાવ્યુ હતું કે ગઇકાલે અમે માત્ર કાલની ઘટના અંગે ફરીયાદ નોંધાવી હતી. પરંતુ અમારા ભત્રિજા...
     
     
  •  
    Posted On June 1, 01:36 AM
     
    - યુવાન રાત્રે વાડીએ રખોપું કરવા ગયો હતો અને સવારે લોહી લુહાણ હાલતમાં લાશ મળી ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની સીમમાં ગઇરાત્રે વાડીએ રખોપુ કરવા ગયેલા એક પટેલ યુવાનનું અજાણ્યા શખ્સોએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી છે. સવારે મૃતક યુવકની લાશ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં મળી હતી. પરિવારજનોને સૌ પ્રથમ જંગલી જનાવરે...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery