
- જૂનાગઢ જેલમાં મોહનને મારવા મોકલાયો પાર્સલ બોંબ- ફાંસીની સજા પામેલા મોહન હમીરનાં નામે આવ્યું’તું પાર્સલ -...
-વિધાનસભા જીતવા મોદીએ સદ્દભાવનાના ત્રાગા શરૂ કર્યા -નરેન્દ્ર મોદીની સદ્દભાવના સામે કોંગ્રેસના સત્કર્મમાં...
- વિચાર મેળ ન ખાય છતાં પ્રેમના તાંતણે બંધાયેલા રહેવા માટે એકબીજાના વિચારોને સમજો - અમારા એ નો સ્વભાવ મારા કરતા...
પાલિતાણામાં જૈન મુનિ ઉપવાસ કરશે
કતલખાનાના વિરોધમાં લડતના થશે મંડાણ
રાજ્ય સરકાર દ્વારા તા.૧૫ સુધીમાં ભાવનગર...
સૌરાષ્ટ્ર સમાચારના મિડિયા પાર્ટનર સાથે ધ્રુવ વાઢેર અને વિમલ ત્રિવેદી યોજિત ઓટો એક્સ્પોમાં આજે દેશભક્તિ ગીત ગાન
દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના મિડિયા પાર્ટનર સાથે ધ્રુવ વાઢેર અને વિમલ ત્રિવેદી દ્વારા આયોજિત ઓટો એક્ષપો-૨૦૧૨નો આજથી જવાહર મેદાનમાં આરંભ થયો છે.
આ ઓટો એક્ષપોનું ઉદ્દઘાટન અક્ષરવાડી મંદિરનાં પૂજય સોમપ્રકાશ સ્વામી...
પાલિતાણામાં સદભાવના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્ર આપ્યો સહુનો સાથ, સહુનો વિકાસ
ગમે ત્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ પક્ષ કોઇ સમાજ નારાજ ન થાય એ માટે હિસાબ લગાવવા બેસી જાય છે અને પ્રજાને વિકાસને બદલે ટૂકડા ફેંકવાનું કાર્ય કરી પોતાની ખુરશી સાચવવાના પ્રયાસ કરે છે. જ્યારે ભાજપે ટુકડા ફેંકવાને બદલે પરિવર્તનનો પવન લાવી...
બેન્ડ, ઘોડા, બગી, ઉંટગાડી, નૃત્ય મંડળી સહિતના આકર્ષણો
સુરત, વડોદરા, અમદાવાદના યાત્રિકો પણ આ સંઘમાં જોડાશે
પ.પૂ. આચાર્ય વિજયપ્રબોધચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ભાવનગર થી પાલિતાણાનો ૧૨૦૦થી વધુ યાત્રિકો સાથેનો છ’રીપાલિત સંઘ રવિવારે વ્હેલી સવારે દાદાસાહેબ દેરાસરેથી નિકળી વાળુકડ પહોંચશે.
સુરત નિવાસી મુળ ભાવનગરના મનહરલાલ રતિલાલ શાહ...
ભાવનગર તાલુકાના સીદસર ગામના રહિશોએ વર્ષોથી સતાવતા જુના બાયપાસના રોડના પ્રશ્ને તંત્રવાહકો દ્વારા ઘટતુ ન કરાતા તેના વિરોધમાં શુક્રવારે સીદસરના ગ્રામજનો દ્વારા ચકકાજામ કરાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
સીદસરના વર્ષો જુના બાયપાસ રોડના મુદ્દે સ્થાનિક અગ્રણીઓ દ્વારા અગાઉ અનેક વખત સતાધીશોને રજુઆત કરાઇ હતી. તેમ છતાં તંત્ર દ્વારા ઘટતુ ન થતા...