Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

 સિદસર ખાતે રજત જયંતી મહોત્સવનો પ્રારંભ કરાવતા મોરારિબાપુ-મોદી- આ નિમિત્તે યોજાયેલા ૧૦૮ કૂંડી ચંડી યજ્ઞની મંગલ...

- વિધવા પુત્રવધૂઓને પુત્રીઓની જેમ સસરાએ સાસરે વળાવી - પૌત્ર-પૌત્રીઓના ભવિષ્યનો ખ્યાલ રાખીને બેથી અઢી લાખની...

અનોખા વિવાહ: જુઓ આમની જાન જોવા તો ટોળેટોળા ઉમટ્યાં

- બગસરા પંથકમાં ઇકોફ્રેન્ડલી નવતર જાન - પર્યાવરણને નુકશાન ન થાય તે માટે માંડવડાના યુવાનની જાનમાં ફટાકડા ન ફોડાયા...

મોદીએ રોકડું પરખાવ્યું, આનંદીબહેને પણ પુરાવ્યો સૂર

આગળ વધવું હોય તેણે પાટીદારના વિકાસનો અભ્યાસ કરવો જોઇએ: મોદીસિદસર ખાતે પાટીદારોને પાનો ચડાવતા મુખ્યમંત્રી:...
 

કાયમ ટકટક કરતી પત્ની પતિને પોતાનાથી દૂર ધકેલે છે

- આર્થિક જરુરીયાત સંતોષવા મથતા પતિને પ્રેમ અને હૂંફ જોઇએ છે. - એકબીજાને સાથ આપો તો આખી દુનિયા સામે તમે લડી શકશો....

અનેરા આકર્ષણ બનશે વિવિધ વિભાગોના પ્રદર્શનો

પાલિતાણા ખાતે યોજાનાર સદભાવના મિશન કાર્યક્રમમાં જિલ્લાવાસીઓને પ્રદર્શન નિહાળવા અનુરોધ ભાવનગર જિલ્લાના...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 10, 05:05 AM
     
    ભરતીના અભાવે ભાવનગરના સેંકડો પીટીસી ડિગ્રી ધારકો બેકાર`ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ભરતીમાં બીએડ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવતા એકલા ભાવનગર જિલ્લામાં જ ૫૦૦૦ જેટલા પીટીસી ડિગ્રીધારકો બેકાર છે. હવે જ્યારે જૂન,૨૦૧૨થી રાજ્યભરમાં ધો.૮ ફરજિયાત પણે પ્રાથમિક શાળામાં જઇ રહ્યું છે ત્યારે પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક એમ બે વિભાગ પાડી પ્રાથમિક એટલે કે...
     

  • Posted On February 10, 05:02 AM
     
    મુખ્યમંત્રીશ્રીનું વૈદિકમંત્રોચ્ચાર અને શંખનાદથી સ્વાગત કરાશેપ્રદર્શન સ્થળે ૧૧ કુંવારીકાઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ગુલાબની પાંદડીઓથી અભિવાદન કરાશે શાંતિ, એકતા અને સૌહાર્દથી જ સર્વાંગી વિકાસ શક્ય બને છે. સામાજિક સમરસતા અને પરસ્પર ઐકયની ભાવનાને વધુ મજબૂત બનાવવા તથા સમાજમાં સદભાવનાનું વાતાવરણ નિર્માણ થાય તેવા હેતુસર સદભાવના મિશનનો કાર્યક્રમ રાજ્ય સરકારે અમલમાં મૂક્યો છે. જે...
     

  • Posted On February 10, 04:46 AM
     
    નાઈટ શેલ્ટરની સુવિધાનો ૧૨ ટકા લોકો જ લાભ લે છે !ઘરવિહોણા લોકો માટે રાત્રિ આશ્રયનો લાભ લેવામાં ગરીબો નિરસ : હજુ બે શેલ્ટર બનશે ભાવનગર મહાનગરપાલિકા સુભાષનગર અને સ્ટેશન રોડ પર ઘર વિહોણા લોકો માટે રાત્રિ આશ્રય માટે નાઈટ શેલ્ટરની સુવિધા ઉપલબ્ધ છે અને હજુ ચાલીસે’ક લાખના ખર્ચે બીજા બે શેલ્ટર ઉભા કરાઈ રહ્યાં છે પરંતુ તેનો લોકો મહદઅંશે જ ઉપયોગ કરી રહ્યાં છે. હાલમાં ભાવનગરમાં હાડ થીજવતી ઠંડી પડી...
     

  • Posted On February 10, 04:44 AM
     
    સંસ્કાર મંડળના રેલવે રિઝર્વેશન સેન્ટરમાં બીજી ટિકિટબારી જરૂરીદરરોજ સવારથી જ ટ્રેનના બુકીગ માટે મુસાફરોની લાંબી લાઇનો લાગતી હોય સુવિધા વધારવા માટે ઉઠવા પામેલી લોકમાંગણી રેલવે તંત્ર દ્વારા સાંસદ રાજુભાઇ રાણાના પ્રયત્નોથી સંસ્કાર મંડળ ખાતે શરૂ કરવામાં આવેલા સિટી રિઝર્વેશન સેન્ટરને ટૂંકા સમયમાં જ મુસાફરો દ્વારા સારો રિસ્પોન્સ મળવા લાગ્યો છે. તત્કાલ ટિકિટનું બુકિંગ કરાવવા માટે વહેલી સવારથી અત્રે પણ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.