- પૂર્વ ડિસ્ટ્રિબ્યૂટરનો છરી વડે હુમલો - હુમલો શા માટે કર્યો તે અંગેની સત્ય વિગતો બહાર લાવવા કવાયત શરૂ કરી દીધી- જયસુખભાઈ પટેલને ગળા અને ગાલ પર છરીના બે ઘા લાગતા ઢળી પડ્યા- જસલોક હોસ્પિટલમાં અપાઈ રહેલી સારવારદેશભરમાં જાણીતી મોરબીની અજંતા કલોક કંપનીના માલિક પર મુંબઈમાં છરી વડે હિચકારો હુમલો થયાની...