

જાહેર જનતા પર પેટ્રોલમાં લિટરદીઠ રૂ. આઠ જેટલો બોજ પડ્યો છે, ત્યારે લોકોના ઘાવ પર મલમ ચોપડવાના બદલે કેન્દ્ર...
બાબા રામદેવે કહ્યું છે કે, સરકારની અંત્યેષ્ટિ કરવાનો સમય આવી ગયો છે. દેશનું ટોચનું નેતૃત્વ નબળું અને રાજકીય રીતે...
આઈપીએલના ખેલાડી લ્યુક પોમર્શબૈક પર છેડતીનો આરોપ મુકનારી અને સિદ્ધાર્થ માલ્યા વિરૂદ્ધ માનહાનિની નોટિસ...
કન્યા ભ્રૂણ હત્યાના કેસમાં બીડના એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જો કે, ભ્રૂણનો નાશ કરવાની તેની પદ્ધતિ અંગે એક...
યોગગુરૂ બાબા રામદેવે રવિવારે આમીર ખાનના શો 'સત્યમેવ જ્યતે' પર આરોપ મુક્યો છે કે, તે અભિનેતા માટે માત્ર નાણા કમાવવાનું સાધન છે. તેણે કહ્યું હતું કે, દીકરીઓ ત્યારે જ બચશે કે જ્યારે આપણે દહેજ લેવાનું બંધ કરીશું અને માતા-બહેન-દીકરીની ઈજ્જત કરતા શીખીશું. બાબાએ આ વાત રવિવારે ઝુંઝુનુંમાં એક પત્રકાર પરિષદ દરમિયાન કહી હતી. -સત્યમેવ જયતે:"કન્યા...
બોમ્બે હાઈકોર્ટે લગ્નનું વચન આપીને શારીરિક શોષણ કરનારા આરોપીને જામીન આપી દીધા છે. મહિલા સાથે છેતરપિંડી કરવાના અને દુષ્કર્મ કરવાના આરોપમાં જામીન આપતા કોર્ટે ઠેરવ્યું હતું કે, "કૌમાર્યને સંપતિ તરીકે માની શકાય નહીં."-મહિલાનું 'કૌમાર્ય' સંપતિ ગણી ન શકાય: હાઈકોર્ટ -સહમતિથી બાંધ્યા હતા શારીરિક સંબંધ -420 હેઠળની ફરિયાદ પર સવાલ મળતી માહિતી પ્રમાણે,...
ગુરૂવારે ભાજપ દ્વારા રાજ્યસભામાં પ્રશ્નકાળને સસ્પેન્ડ કરવા માટે નોટિસ આપી હતી જો કે, ચેરમેન હામિદ અંસારીએ મુદ્દો હાથ ધરવાના બદલે પ્રશ્નકાળને આગળ ચલાવ્યો હતો. જેના કારણે ગૃહમાં હંગામો થયો હતો અને બે વખત ગૃહને મોકૂફ રાખવું પડ્યું હતું.
-ગુજરાતના ગવર્નર મુદ્દે રાજ્યસભામાં હંગામો
-બે વખત રહી મોકૂફ
-લોકાયુક્તની નિમણૂંકના મુદ્દે મોદી સરકાર...
ગુરૂવારે ભાજપ દ્વારા રાજ્યસભામાં પ્રશ્નકાળને સસ્પેન્ડ કરવા માટે નોટિસ આપી છે. જમીન પચાવી પાડવાના કેસમાં ગુજરાતના રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલને પાછા બોલાવવાની માંગ કરી રહ્યાં છે. -ગુજરાતના ગવર્નરનો મુદ્દો આજે ચર્ચાઈ શકે છે રાજ્યસભામાં -લોકાયુક્તની નિમણૂંકના મુદ્દે મોદી સરકાર અને ડૉ. બેનિવાલ વચ્ચે થઈ હતી ટક્કર રાજ્યસભાના ચેરમેન હામિદ અન્સારી...