Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ભાજપની રેલીમાં અડવાણી, સુષ્મા ગેરહાજરનારાજગીથી શરૂ થયેલી ભાજપની  રાષ્ટ્રીય કારોબારીની પૂણૉહુતિ: યુપીએ...

મુંબઈ ખાતે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ શાસિત કેન્દ્રીય સરકારની...

કેન્દ્રીય પ્રધાન બોલ્યા, લોકોને પડી છે મફતખોરીની આદત

જાહેર જનતા પર પેટ્રોલમાં લિટરદીઠ રૂ. આઠ જેટલો બોજ પડ્યો છે, ત્યારે લોકોના ઘાવ પર મલમ ચોપડવાના બદલે કેન્દ્ર...

"સરકારની અંતયેષ્ટિનો આવ્યો સમય, 2013માં થઈ જશે તેરમું"

બાબા રામદેવે કહ્યું છે કે, સરકારની અંત્યેષ્ટિ કરવાનો સમય આવી ગયો છે. દેશનું ટોચનું નેતૃત્વ નબળું અને રાજકીય રીતે...
 

'રેપ કરવા માંગતો હતો લ્યૂક, પતાવટ માટે પણ તૈયાર'

આઈપીએલના ખેલાડી લ્યુક પોમર્શબૈક પર છેડતીનો આરોપ મુકનારી અને સિદ્ધાર્થ માલ્યા વિરૂદ્ધ માનહાનિની નોટિસ...

ડૉક્ટર ડેથ: પાળતૂ કુતરાઓને કન્યા ભ્રૂણ ખવડાવતો ડૉક્ટર

કન્યા ભ્રૂણ હત્યાના કેસમાં બીડના એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જો કે, ભ્રૂણનો નાશ કરવાની તેની પદ્ધતિ અંગે એક...

More News

 
 

  • Posted On May 21, 04:45 PM
     
    સત્યમેવ જયતે:યોગગુરૂ બાબા રામદેવે રવિવારે આમીર ખાનના શો 'સત્યમેવ જ્યતે' પર આરોપ મુક્યો છે કે, તે અભિનેતા માટે માત્ર નાણા કમાવવાનું સાધન છે. તેણે કહ્યું હતું કે, દીકરીઓ ત્યારે જ બચશે કે જ્યારે આપણે દહેજ લેવાનું બંધ કરીશું અને માતા-બહેન-દીકરીની ઈજ્જત કરતા શીખીશું. બાબાએ આ વાત રવિવારે ઝુંઝુનુંમાં એક પત્રકાર પરિષદ દરમિયાન કહી હતી. -સત્યમેવ જયતે:"કન્યા...
     

  • Posted On May 18, 05:01 PM
     
    મહિલાનું 'કૌમાર્ય' સંપતિ ગણી ન શકાય: હાઈકોર્ટબોમ્બે હાઈકોર્ટે લગ્નનું વચન આપીને શારીરિક શોષણ કરનારા આરોપીને જામીન આપી દીધા છે. મહિલા સાથે છેતરપિંડી કરવાના અને દુષ્કર્મ કરવાના આરોપમાં જામીન આપતા કોર્ટે ઠેરવ્યું હતું કે, "કૌમાર્યને સંપતિ તરીકે માની શકાય નહીં."-મહિલાનું 'કૌમાર્ય' સંપતિ ગણી ન શકાય: હાઈકોર્ટ -સહમતિથી બાંધ્યા હતા શારીરિક સંબંધ -420 હેઠળની ફરિયાદ પર સવાલ મળતી માહિતી પ્રમાણે,...
     

  • Posted On May 18, 03:28 PM
     
    ગુજરાતના ગવર્નર મુદ્દે રાજ્યસભામાં હંગામો, બે વખત રહી મોકૂફગુરૂવારે ભાજપ દ્વારા રાજ્યસભામાં પ્રશ્નકાળને સસ્પેન્ડ કરવા માટે નોટિસ આપી હતી જો કે, ચેરમેન હામિદ અંસારીએ મુદ્દો હાથ ધરવાના બદલે પ્રશ્નકાળને આગળ ચલાવ્યો હતો. જેના કારણે ગૃહમાં હંગામો થયો હતો અને બે વખત ગૃહને મોકૂફ રાખવું પડ્યું હતું. -ગુજરાતના ગવર્નર મુદ્દે રાજ્યસભામાં હંગામો -બે વખત રહી મોકૂફ -લોકાયુક્તની નિમણૂંકના મુદ્દે મોદી સરકાર...
     

  • Posted On May 18, 08:54 AM
     
    ગુજરાતના ગવર્નરનો મુદ્દો આજે ચર્ચાઈ શકે છે રાજ્યસભામાંગુરૂવારે ભાજપ દ્વારા રાજ્યસભામાં પ્રશ્નકાળને સસ્પેન્ડ કરવા માટે નોટિસ આપી છે. જમીન પચાવી પાડવાના કેસમાં ગુજરાતના રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલને પાછા બોલાવવાની માંગ કરી રહ્યાં છે. -ગુજરાતના ગવર્નરનો મુદ્દો આજે ચર્ચાઈ શકે છે રાજ્યસભામાં -લોકાયુક્તની નિમણૂંકના મુદ્દે મોદી સરકાર અને ડૉ. બેનિવાલ વચ્ચે થઈ હતી ટક્કર રાજ્યસભાના ચેરમેન હામિદ અન્સારી...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.