ભારતમાં લોકપાલ માટેની ચળવળને બદનામ કરવાની અને તેને ડરાવવા માટે હેતુપૂર્વકના નિર્દય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મનમોહન સિંઘ અને સોનિયા ગાંધી ભ્રષ્ટાચાર સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિની વાત કરે છે. વાસ્તવમાં તેમનો પક્ષ જ ભ્રષ્ટાચારના આરોપોના કઠેડામાં છે. વાસ્તવમાં કોંગ્રેસે તેને કાયદેસર કરી દીધો છે.
-શા માટે મોદીથી ડરે છે સોનિયા ગાંધી ?...
હાલ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં રેલવેપ્રધાન વ્યસ્ત છે. ત્યારે એવું માનવામાં આવતું હતું કે, હવે તેમની હાથ નીચેના રાજ્યકક્ષાના રેલવેપ્રધાનોને કાંઈક કામ મળશે. પરંતુ, આમ થયું નથી અને રાજ્યકક્ષાના રેલવેપ્રધાન ભરતસિંહ સોલંકી પાસે ઉદ્ઘાટન કાર્યક્રમોમાં ભાગ લેવા સિવાય ખાસ કોઈ કામ આવતું નથી.
-'રીબન કાપવા' સિવાય ભરતસિંહ સોલંકી પાસે ખાસ કામ...
ઓસામા બિન લાદેન પાકિસ્તાનની જમીન પર માર્યો ગયો છે. જેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, પાકિસ્તાન એ આતંકવાદીઓનો સૌથી મોટો આશ્રયદાતા છે. ભારતમાં થયેલા વિવિધ આતંકવાદી હુમલાઓના ગુનેગારોને તેણે શરણ આપી રાખી છે. તેમાં સૌથી મોટા નામ, જમાત-ઉદ-દાવાના હાફિઝ સઈદ અને અંડરવર્લ્ડ ડોન, દાઉદ ઈબ્રાહિમના નામો પ્રમુખ છે. જૈશ-એ-મહંમદના પ્રમુખ મૌલાના મસૂદ અઝર સહિત...
સિવિલ સોસાયટીના સભ્યો એ સોમવારે લોકપાલ બિલ બનાવવા માટે નિમવામાં આવેલી સમિતિમાં બે દસ્તાવેજો સુપ્રત કર્યાં છે. જેમાં પ્રસ્તાવિત કાયદાના 'સિદ્ધાંતો અને હેતુઓ'ની રૂપરેખા નિરૂપવામાં આવી છે.
-લોકપાલ સમિતિની બીજી બેઠક મળી, રૂપરેખા ચર્ચાઈ
-સિવિલ સોસાયટીના સભ્યો એ સમિતિમાં બે દસ્તાવેજો સુપ્રત કર્યાં
-સમિતિએ બેઠકોનો સીલસીલો વધારવાની કટિબદ્ધતા...