વર્ષ 2004થી ચૂંટણી હારતા રહેલા જયલલિતા માટે વર્ષ 2011નું વર્ષ સારું સાબિત થઈ રહ્યું છે અને તેઓ ફરી એક વખત તામિલનાડુના મુખ્યપ્રધાન બનવા તરફ આગળ વધી રહ્યાં છે. વર્તમાન ચૂંટણીઓ દરમિયાન જયલલિતાએ તેમનો અહં છોડી દીધો હતો અને વિજયકાંત તથા ડાબેરી પક્ષો સાથે યુતિ કરીને જીત હાંસલ કરી છે. -અભિનેત્રીથી નેત્રી બન્યા જયલલિતા-અહં છોડતા 'અમ્મા' જીત્યા -વર્ષ 2004થી...
રાહુલ અહીં નહીં પણ રાયબરેલીના ખેડૂતોનાં આંદોલનને ટેકો આપે
ઘર(કેન્દ્ર સરકાર)માં ચાલતું નથી ને અહીં રાજકારણ રમવા આવે છે : માયા
ગ્રેટર નોઇડામાં જમીન અધિગ્રહણના મુદ્દે ખેડૂતો સાથે ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીની ધરપકડ અંગે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતીએ ઉલ્ટું કેન્દ્ર સરકાર પર જ પ્રહારો કર્યા હતા. તેમણે ટકોર કરી હતી કે ‘રાહુલ જમીન...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન માયાવતીએ ગુરૂવારે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે ઉત્તરપ્રદેશના ભટ્ટા પરસૌલમાં પ્રવર્તમાન સ્થિતિ અને જમીન વળતર વચ્ચે કોઈપણ પ્રકારનો સંબંધ નહીં હોવાનો દાવો કર્યો હતો. માયાવતીએ આરોપ મુક્યો હતો કે, વિરોધપક્ષના રાજકારણના કારણે ઉત્તરપ્રદેશમાં કયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.
-રાય બરેલીની વાત કરે...
નવીદિલ્હી ખાતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની એક બેઠક મળી હતી. જેમાં કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પા અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલાં રહ્યાં હતા, પરંતુ નકારાત્મક કારણોસર.
-ગુજરાતનો મુદ્દો છવાયેલો રહ્યો ભાજપની બેઠકમાં
-ગુજરાત વિરોધી તત્વોને કેન્દ્ર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે : ભાજપ
-નવીદિલ્હી ખાતે...