દરિયાદિલીથી મંત્રી ખુશગ્રામીણ વિકાસમંત્રાલયમાં તાજેતરમાં કેબિનેટમાં ફેરફારથી આવેલા નવા મંત્રીની દરિયાદિલીથી નાના મંત્રીઓ ખુશ થઈ ગયા છે. ખુશીની સ્થિતિ એવી છે કે નાના મંત્રીઓ જાતે જ મંત્રાલયમાં લોકોને આમંત્રિત કરી ત્યાં થઈ રહેલાં પરિવર્તનો જોવાની સલાહ આપે છે. આમ તો આ ખુશીના ઘણા કારણ છે, પરંતુ સૌથી મોટું કારણ મંત્રીઓને કામ મળી ગયું હોવાનું...
તારલાઓની છાયામાંપશ્ચિમ બંગાળની તસવીરને હવે મોટા તારલાઓની ચમકથી ચમકાવવા તૈયારી ચાલી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં સોફ્ટવેર અને હાર્ડેવેર વિકાસ માટે બે સલાહકાર સમિતિની રચના કરી છે અને બંને સમિતિના અધ્યક્ષ સામ પિત્રોંડાને બનાવવામાં આવ્યા છે. તેઓ વડાપ્રધાનના સલાહકાર પણ છે અને મમતાદીદીના શપથગ્રહણ સમારંભમાં પણ આવ્યા હતા....
ઈમેજ પોલિટિક્સ
ભાજપના જે કાર્યકર્તા સુષ્મા સ્વરાજને ‘રાજ્યસભાવાળા’ વગેરે માને છે તેમના માટે સુષ્માજીએ એક મેસેજ છોડ્યો છે. આ મેસેજ અનુસાર, સુષ્માજી એબીવીપીના સમયથી ભાજપનાં છે. દસ વખત ચૂંટણી લડી ચૂક્યાં છે અને છ વખત સાંસદ, મંત્રી તેમજ મુખ્ય વગેરે પણ રહી ચૂક્યાં છે. ઈરાદો સ્પષ્ટ છે, ઈમેજ સુધારવામાં આવે અને ભાજપના તમામ નંબર ટુ નેતાઓમાં નંબર વનનો...
કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન દિનેશ ત્રિવેદીએ મંગળવારે કેબિનેટ કક્ષાના રેલવેપ્રધાન તરીકે શપથ લીધા હતા. જો કે, કર્મઠ દિનેશ ત્રિવેદીએ શપથ લઈને ઘરે કે રેલવે ભવન પર પહોંચવાના બદલે કાલકા મેલની જ્યાં દુર્ઘટના થઈ હતી તે સ્થળ પર જવાનું પસંદ કર્યું હતું.-કર્મઠ ગુજરાતી પ્રધાન શપથ લઈ ઘરે નહીં દુર્ઘટના સ્થળે નીકળ્યા -કાલકા મેલના...