સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પ્રશંસા કરી હતી. જેના પગલે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. રાજદે અણ્ણાને સલાહ આપી છે કે, તેમણે રાજકીય નિવેદનો ન કરવા જોઈએ.
-મોદી-નીતિશની પ્રશંસા કરતા અણ્ણા પર પસ્તાળ
-બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પ્રશંસા કરી હતી
-હજારેએ ગુજરાતના ગામડાઓમાં થયેલા વિકાસની પ્રશંસા...
ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા પર આવવા માટે ભાજપે કમર કસી છે. હાલ પક્ષના અધ્યક્ષ નીતિન ગડકરી ઠેર-ઠેર ફરી રહ્યાં છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, જો ભાજપ ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા પર આવ્યો તો ઘઉં પરના ટેકાના ભાવો વધારશે અને ખેડૂતોના વ્યાજના દર પણ ઘટાડશે. આટલેથી ન અટકતા ગડકરીએ કહ્યું હતું કે, ભાજપ ઉત્તરપ્રદેશને ગુજરાત જેવું બનાવી દેશે. -ગુજરાત જેવું...
ભ્રષ્ટાચાર સામે અણ્ણા હજારેની લડાઇને કારણે હજીસુધી મહારાષ્ટ્રના ૬ પ્રધાન અને ૪૦૦ અધિકારીઓને હોદ્દા છોડવા પડ્યા છે. આજીવન અવિવાહિત રહેવાનો સંકલ્પ કરી ચૂકેલા અણ્ણા ક્યારેક દેશ માટે લડતા હતા. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન યુવાઓને લશ્કરમાં સામેલ થવાની સરકારની અપીલ પર તેઓ મરાઠા રેજીમેન્ટમાં ડ્રાઇવર તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૬૫ના...
ભ્રષ્ટાચાર સામે કડક કાયદો બનાવવાની માંગ સાથે નવીદિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન પર બેઠેલા અણ્ણા હજારેએ ભાજપના ભૂતપૂર્વ નેતા ઉમા ભારતીની માફી માંગી હતી. ગુરૂવારે અણ્ણાએ કહ્યું હતું કે, મારી બહેન (ઉમા ભારતી) બુધવારે આવી હતી, પરંતુ કેટલાંક લોકોએ તેમને પરત મોકલી દીધી હતી.
-અણ્ણાએ માંગી ઉમાની માફી
-બુધવારે લોકોએ ઉમા ભારતીને અણ્ણા સાથે મુલાકાત...