બ્રિટિશકાળમાં કોલકતામાં સ્થાપવામાં આવેલા હાવડા બ્રીજ પર ખતરો ઊભો થયો છે. જેનું કારણ અહીંથી પસાર થતા લોકોની અયોગ્ય આદતો છે. બ્રિજના હેંગર અને થાંભલાની સ્ટીલની જાડાઈ છ મિલિમિટર હતી. જે હાલ ટીને માત્ર ત્રણ મિલિમિટર જેટલી રહી ગઈ છે.
-'હાવડા બ્રીજ' છે ખતરામાં, કારણ પાન-મસાલા!
-સ્ટીલની જાડાઈ છ મી.મી.થી ઘટી ત્રણ મી.મી. રહી
-દેવી-દેવતાઓ બચાવશે
હાવડા...
કેન્દ્ર સરકારના કૃષિપ્રધાન શરદ પવાર પર ગુરૂવારે નવીદિલ્હીના એનડીએમસી ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. હરવિન્દર સિંઘ નામના એક શખ્સે લાફો ચોડી દીધો હતો. મીડિયાની સાથે વાતચીત કરીને શરદ પવાર આગળ વધી રહ્યો હતો. હરવિન્દર સિંઘ નામના આ યુવકે કેટલાક દિવસ પહેલા પૂર્વ ટેલિકોમ પ્રધાન સુખરામ ઉપર પણ હુમલો કર્યો હતો. જો કે, તેને સુખરામે માફ કરી દીધો હતો....
દિલ્હીના એનડીએમસી સેન્ટરમાં એક યુવકે કેન્દ્રીય મંત્રી શરદ પવાર પર હુમલો કરી તેને થપ્પડ મારી દીધી હતી. આરોપી યુવકનું કહેવું હતું કે તે મોંઘવારી અંગેના શરદ પવારના નિવેદનથી નારાજ હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભાજપના નેતા યશવંતસિંહાએ કહ્યું હતું કે મોંઘવારી અંગે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે અને હવે રોટી રમખાણો પણ ફાટી નીકળે તેવી શક્યતા છે.