મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં શુક્રવારની રાત્રે ચહલ્લુમ પર્વ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં બાર લોકોના મોત થયા હતા. જ્યારે ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પર્વમાં શ્રદ્ધાળુઓ આગ સાથે રમત કરે છે અને તલવારબાજીનું પ્રદર્શન કરે છે .
-નબળા હૃદયના લોકો ન જુએ 'ચહલ્લુમ'નો વીડિયો
-રતલામમાં થયા હતા 12 લોકોના મોત
-આગ અને તલવારબાજીના કરતબનું આયોજન
આ...
મધ્યપ્રદેશના રતલામમાં શુક્રવારની મોડી રાત્રે ચેહલ્લુમની ધાર્મિક વિધિ યોજાઈ હતી. જે દરમિયાન નાસભાગ થતા 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ચારને ગંભીર ઈજા પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ કેસમાં મેજિસ્ટેરિયલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જુઓ તસવીરો...
- કથિત નક્સલી મહિલાને પોલીસ કસ્ટડીમાં ત્રાસ બાદ હોસ્પિટલ ખસેડાઇ હતીકથિત નક્સલી મહિલા સોની સોરી અંગે ઘણો વિવાદ થઇ ચૂક્યો છે. પોલીસ કસ્ટડીમાં તેને અમાનવીય ત્રાસ અપાયો હોવાનો આરોપ પણ લગાવાયો. આ જ ત્રાસના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવી પડી.મહિલાની મેડિકલ તપાસમાં એ સામે આવ્યું કે તેના ગુપ્તાંગમાં એસપીએ પથ્થર નાંખ્યા હતા. જેની પુષ્ટિ પણ...