ટીમ અણ્ણાના મહત્વપૂર્ણ સભ્ય એવા કુમાર વિશ્વાલે માંગ કરી છે કે, અણ્ણા હજારએ વર્તમાન કોર કમિટિને વિખેરી નાખવાની ભલામણ કરી છે. કુમારે માંગ કરી છે કે, વધુ કેટલાક સભ્યોને ટીમમાં સામેલ કરવામાં આવે. આ માટે કુમાર વિશ્વાસે એક પત્ર પણ અણ્ણા હજારેને લખ્યો છે. -અણ્ણા ભંગ કરે કોર કમિટિ: કુમાર વિશ્વાસ -શનિવારની કોર કમિટિની બેઠકમાં ગેરહાજર હશે...
જો કે, લોકપાલની માંગણી પર અણનમ રહેલા ટીમ અણ્ણા પર ચોમેરથી હુમલા ચાલુ જ છે. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે ટ્વિટ કર્યું છે કે, આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર દ્વારા તાજેતરમાં આપવામાં આવેલું નિવેદન સરકારની તરફેણમાં જ છે. દિગ્વિજય સિંહે ઉમેર્યું કે, "પ્લાન એ હેઠળ બાબા રામદેવ, પ્લાન બી હેઠળ અણ્ણા હજારે અને હવે પ્લાન સી હેઠળ શ્રી શ્રી...
ભ્રષ્ટાચારના આરોપો સામે ટીમ અણ્ણા ચારેય તરફથી ઘેરાયેલી છે. પૂર્વ મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ જે. એસ. વર્મા, ટીમ અણ્ણાના સભ્ય જસ્ટિસ સંતોષ હેગડે અને પૂર્વ આવકવેરા કમિશ્નર વિશ્વબંધુ ગુપ્તા દ્વારા અરવિંદ કેજરીવાલ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. - કેજરીવાલ પર ઉઠ્યા સવાલ છતાં અણ્ણાએ નથી કર્યો બચાવ - IACના નામે હેરાફેરીનો આરોપ- પૂરાવા હોવાનો દાવો- ઉઠ્યા...
દૈનિક ભાસ્કર ડોટકોમના જયપુર કાર્યાલયમાં આવેલા ચેતન ભગતે પસંદગીના શહેરોના યુવાનો સાથે વિવિધ મુદ્દે વાત કરી
આજે યુવાનો માટે સફળતાનો અર્થ માત્ર નાણા કમાવા રહી ગયો છે. આ દોડમાં આપણા મૂલ્યો પાછળ રહી ગયાં છે. અમીર બનો પણ લાલચથી બચો. મહિલાઓ હવે વધુ સક્ષમ છે. તેથી મહિલા પાત્રોમાં હું જોરદાર કોિન્ફડન્સ ધરાવું છું. મારું સમર્થન ઉદ્દેશને છે. તેમની ટીમને...