ટીમ અણ્ણાના સભ્યો પ્રશાંત ભૂષણ અને અરવિંદ કેજરીવાલ પર હુમલાની ઘટનાઓ હજૂ તાજી જ છે. ત્યારે બહાર આવ્યું છે કે ખુદ સમાજ સેવક અણ્ણા હજારે પર હુમલો કરવાનું અને તેમનું મોઢું કાળું કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ટીમ અણ્ણાના પ્રમુખ સભ્ય મેધા પાટકર પર પણ હુમલો કરવાની તૈયારી કરવામાં આવી છે. આ ખુલાસો શુક્રવારે રાત્રે ઈન્ડિયા ટીવી દ્વારા પ્રસારિત...
પાકિસ્તાન સાથેની સરક્રીક સીમા પર ઘૂસણખોરીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે અડધો બોર્ડર આઉટ પોસ્ટ ઊભી કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત બોટ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે વધુ હથિયારો અને સાધનો પણ પૂરા પાડવામાં આવશે.
-કચ્છની સરહદેથી મુશ્કેલ બનશે ઘૂસણખોરી
-છ બોર્ડર આઉટ પોસ્ટની સ્થાપનાને લીલીઝંડી
-અપગ્રેડ કરાશે અન્ય પોસ્ટ્સ
ભારત અને...
૬૨ વર્ષના બલરામ દાસ ૪૦ વર્ષથી મફત ભણાવે છે
ઓડીસાના એક શિક્ષકની અસાધારણ સેવાને કારણે આજે તેમનું આખું ગામ ગૌરવ અનુભવે છે. ૬૨ વર્ષના બલરામ દાસ છેલ્લાં ૪૦ વર્ષથી ઓડીસાના કેન્દ્રપાડા જિલ્લાની ગોવિંદપુર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આ માટે તેઓ વેતન લેતા નથી. ચાર દાયકાથી શિક્ષક હોવા છતાં શિક્ષકોની સરકારી યાદીમાં તેમનું નામ નથી, કેમકે તેઓ...
સમાજ સેવક અણ્ણા હજારે દ્વારા સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ પોતાની ટીમનું પુનઃગઠન કરશે. આ દરમિયાન મુસ્લીમ-દલિત-આદિવાસી સહિત તમામ વર્ગોને સમાવિષ્ટ કરવામાં આવશે.
-પુનઃગઠિત થશે અણ્ણાની કોર કમિટિ
-વર્તમાન ટીમ સામેના આક્ષેપોથી ત્રસ્ત સામાજિક કાર્યકરનો નિર્ણય, થશે તપાસ
અણ્ણાએ કહ્યું હતું કે, ટીમ અણ્ણાને વિભાજીત કરવાનો પ્રયાસ થઈ રહ્યો...