સુષ્માની ગીતા
ગયા સપ્તાહે રશિયામાં હિન્દુઓના ધાર્મિક ગ્રંથ ગીતાને કારણે ઊભા થયેલા વિવાદને પગલે સંસદમાં ગરમાગરમી થાય તે સ્વાભાવિક હતું. શ્રીકૃષ્ણ તરફ આંગળી ઉઠાવનારને જડબાતોડ જવાબ આપવા લોકસભામાં તમામ યદુવંશીઓ એક થઈ ગયા હતા. લાલુ યાદવ, શરદ યાદવ, હુકમચંદ યાદવ ઉપરાંત કદાચ કોઈ એવો યાદવ નેતા નહતો કે જે યદુવંશ શીરોમણી ગણાતા શ્રીકૃષ્ણનું અપમાન...
કેન્દ્રીય કેબિનેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના મહત્વાકાંક્ષી ખાદ્ય સુરક્ષા બિલ(ફૂડ સિકયોરિટી બિલ)ને રવિવારે મંજુરી આપી દીધી છે. આ બિલ અંતર્ગત દેશની ૬૩.૫ ટકા વસ્તીને સસ્તું અનાજ ઉપલબ્ધ થઈ શકશે. બિલ પસાર થયા બાદ ખાદ્ય સબસિડી ૨૭,૬૬૩ કરોડ વધીને રૂ. ૯૫ હજાર કરોડ થઈ જશે. બિલ સોમવારે સંસદમાં રજુ કરાય તેવી શક્યતા છે.
-૬૩.૫% લોકોને સસ્તા અનાજની...
- ગુપ્તચર એજન્સી તમારી વાતચીત કાયદેસર રીતે આંતરી શકશેએ લોકો માટે ખરાબ સમાચાર છે કે જે લોકો ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેની આંતરિક જિંદગી પર વોચ રાખવાની ફરિયાદ કરતા રહેતા હોય છે. વિદેશમાં જાસૂસી કરનારી ભારતીય ગુપ્તચર એજન્સી રોનો યુપીએ સરકારે એ અધિકૃત એજન્સીઓની યાદીમાં સમાવેશ કરી લીધો છે જે કાયદેસર ફોન કોલ, ઇમેલ સહિત દરેક પ્રકારના ઇલેક્ટ્રોનિક...
દેશની રાજધાની નવીદિલ્હીમાં ઝડપાયેલી પાકિસ્તાનની મહિલા જાસૂસ અને તેના સાથીના નિશાન ઉપર ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ બંનેને નેપાળના રસ્તે ભારત મોકલ્યા હતા. તેમનો ઈરાદો ગુજરાતમાં અનેક આતંકવાદી હુમલાને અંજામ આપવા માટેનો પણ હતો. દિલ્હીના એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,...