ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જયપુર ખાતે યોજાઈ રહેલા 'પ્રવાસી ભારતીય દિવસ'ના મહાસંમેલનને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીંના મંચ પરથી તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં 'વિપક્ષ' શાસિત રાજ્યોને કેન્દ્રનું સમર્થન મળતું નથી અને તેમણે પોતાની પાસે ઉપલબદ્ધ સ્ત્રોતોમાંથી ખુદનો વિકાસ કરવો પડે છે....
યુપીના ગોરખપુરમાં કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને આરોપ મુક્યો હતો કે, ગુજરાત સહિતના ભાજપ શાસિત રાજ્યો 'સૌથી ભ્રષ્ટ' રાજ્યોમાં સામેલ છે. -ગુજરાતમાં ભાજપ સરકાર સૌથી ભ્રષ્ટ: રાહુલ ગાંધી -યુપીના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહાસચિવના ભાજપ પર પ્રહાર અડવાણીની રથયાત્રાનો...
પાકિસ્તાને તેનું સૈન્ય તહેનાત કરવાની નીતિમાં પરિવર્તન આળ્યું છે. નવી નીતિ પ્રમાણે, ભારતમાં કોઈપણ સ્થળ પર આતંકવાદી હુમલો થશે એટલે પાકિસ્તાનની ભારત સાથેની સરહદ પર સૈન્ય સંખ્યા વધારી દેવામાં આવશે. -ડર્યું પાકિસ્તાન, ભારતમાં આતંકવાદી હુમલો થતા સેના ખડશે! -26/11 બાદ વધુ એક હુમલો થયો હોત તો ભારતે સૈન્ય હુમલો કર્યો હોત – પાક.નો આરોપપાકિસ્તાને લગભગ એક...
બૌદ્ધ ધર્મના ધાર્મિક અનુષ્ઠાન કાલચક્ર પૂજામાં સામેલ થવા માટે તિબેટના ધર્મગુરૂ બિહારના બોધ ગયા પહુંચ્યા હતા. તિબેનટના અધિકારીઓ અને પોલીસે જણાવ્યું હતું કે, ચીનના એજન્ટો તરફથી દલાઈ લામાના જીવ પર ખતરો હોવાની આશંકાના પગલે દલાઈ લામાની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
-ચીનના એજન્ટ્સથી દલાઈ લામાને ખતરો
-સુરક્ષા વ્યવસ્થા વધારાઈ
-ગયામાં...