ગાંધીવાદી નેતા અણ્ણા હજારે રવિવારથી અનિશ્ચિતકાલીન મૌનવ્રત રાખવાના છે, આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણની સાથે વાતચીત નહીં કરે. અણ્ણા તેમના પૈત્તૃક ગામ રાલેગણ સિદ્ધિના પદ્માવતી મંદિરમાં રહેશે. -અણ્ણાએ કરી અનિશ્ચિતકાલીન મૌનવ્રતની જાહેરાત-કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહે ચાલુ રાખ્યો આરોપોનો ક્રમ-યુપી જવા પડકાર બીજી બાજુ કોંગ્રેસના નેતા દિગ્વિજય...
રાહુલની તાકાતકેન્દ્રીય ગૃહમંત્રાલયમાં અત્યાર સુધી એવી પરંપરા હતી કે, ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને આધીન કામ કરનારા રાજ્યકક્ષાના પ્રધાન મર્યાદિત દાયરામાં પોતાનું કામ કરે. આ બાબતે કોઇ જાહેર સર્ક્યુલર ન હતો, પરંતુ મંત્રાલયમાં એ જ વિધાન લાગુ હતું. અજય માકન પણ અહીં મર્યાદિત ભૂમિકામાં રહ્યા, પરંતુ એવું લાગે છે કે, હવે મંત્રાલયમાં પવન ઉલ્ટી દિશામાં...
સંસદના આગામી શિયાળુ સત્ર દરમિયાન કેગના ચાર મહત્વપૂર્ણ રિપોર્ટ ટબેલ થાય તેવી શક્યતા છે. જેમાં 'મનરેગા' અને 'અંતરીક્ષ-દેવાસ'ની ડીલ અંગે કેગનો રિપોર્ટ મુકવામાં આવશે. જેના કારણે, સ્પેક્ટ્રમ મુદ્દે સરકારને ઘેરી રહેલા વિપક્ષને વધુ કેટલાક મુદ્દા મળશે. -સંસદના શિયાળુ સત્રમાં ગરમી લાવશે દેવાસ ડીલ -રૂ. બે લાખ કરોડનું કથિત નુકશાન -વિપક્ષને વધુ એક મુદ્દો...
કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા શત્રુઘ્ન સિંહા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના દાવેદાર નથી માનતા.
-મોદી નથી વડાપ્રધાન પદના ઉમેદવાર: શત્રુઘ્ન સિંહા
-'શોટગન'નો મત
-ઘણાં નામો ગણાવ્યા પરંતુ મોદીનું નામ ન લીધું
બિહારી બાબુ અને શોટગન તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકીય વર્તુળોમાં વિખ્યાત સિન્હાએ...