Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

- ચુકાદો પોતાની તરફેણમાં આવતા ચિદમ્બરમે વ્યક્ત કરી ખુશી - ચિદમ્બરમે કહ્યું મારી વિરૂદ્ધમાં ચુકાદો આવત તો હું...

- બોલિવૂડ ફિલ્મ '3 ઇડિયટ્સ' જોયા બાદ કરાઇ શોધ - માનવરહિત વિમાન 'નેત્ર' સત્તાવાર રીતે અર્ધસૈનિક દળોમાં સામેલ કરાયું -...

દિલધડક ઘટના : ફાયર બ્રિગેડના કર્મીએ કરાવ્યું લેન્ડિંગ

- ફ્લાઇટના પાયલોટના થઇ ગયા હતા શ્વાસ અદ્ધર, પ્રસિદ્ધ યાત્રાધામનો બનાવ - એટીસી ઓફિસમાં હાજર નહતો કોઇ કર્મચારી -...

કમ સે કમ ફુલ જેવા માસુમ બાળકોને છોડી દો!

ગણતંત્ર દિવસની આથી મોટી મજાક બીજી કોઈ ન હોય શકે. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સરકારી આયોજનમાં નગર નિગમની જે...
 

ગુજરાતમાં બેસીને મોદીએ હલાવ્યું તમિલનાડુનું રાજકારણ?

તામિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા અને તેમની બહેનપણી શશિકલા નટરાજનની મૈત્રી રાજ્યના ઈતિહાસમાં એક દંતકથા સમાન...

ગુજરાત લાગૂ કરે શિક્ષાધિકાર, સિબ્બલે લખ્યો પત્ર

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કર્ણાટકને પત્ર લખ્યો છે. જેમાં આગ્રહ કર્યો છે કે, વિદ્યાર્થીઓના હિતને...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 26, 02:53 AM
     
    SCએ ગુજરાતના કથિત નકલી એન્કાઉન્ટરોનો રિપોર્ટ માગ્યો૨૦૦૨થી ૨૦૦૬ વચ્ચે થયેલા  એન્કાઉન્ટરના કેસોની તપાસ ત્રણ મહિનામાં કરવા આદેશસર્વોચ્ચ અદાલતે બુધવારે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨થી ૨૦૦૬ની વચ્ચે થયેલા કથિત નકલી એન્કાઉન્ટરોની તપાસ કરી રહેલી તેના ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળની મોનિટરિંગ ઓથોરિટીને ત્રણ મહિનાની અંદર અહેવાલ રજુ કરવા આદેશ કર્યો છે. ગુજરાત સરકારે ગયા વર્ષના એપ્રિલ મહિનામાં...
     

  • Posted On January 23, 12:22 PM
     
    કમરને રાખો તૈયાર, રેલવેભાડામાં 25 ટકા વધારાનો પ્રસ્તાવરેલવેના આધુનિકરણ પર બનેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ ભલામણ કરી હતી કે, રેલવેનું ભાડું 25 ટકા વધારવામાં આવે. વડાપ્રધાનના સલાહકાર સામ પિત્રોડાની અધ્યક્ષતાવાળી સમિતિએ રેલવેના ભાડાને મોંઘવારીના દર સાથે જોડીને એક વર્ષમાં રૂ. 60 હજાર કરોડની આવક ઊભી કરવાનો રસ્તો સૂચવ્યો છે. -રેલવેના આધુનિકરણ માટે રૂ. 9,13,000 કરોડ રૂપિયાની જરૂર-સલાહકાર સામ પિત્રોડાની...
     

  • Posted On January 18, 06:10 PM
     
    સેક્સ ગુરૂ તરીકે પંકાયેલા ઓશોનું કેવી રીતે થયું હતું મોત?તા. 19 જાન્યુઆરી 1990ના દિવસે ઓશોનું મોત થયું. પરંતુ તેમના મૃત્યુના વીસ વર્ષ પછી પણ તેમના નિધનના કારણની આજુબાજુ રહસ્યનું જાળું ગુંથાયેલું છે. સત્તાવાર રીતે જે કારણ આપવામાં આવ્યું છે. જેને હજુસુધી કેટલાક સમર્થકો સ્વીકારી શકતા નથી અને આ અંગે ચર્ચા થતી રહે છે. ઈન્ટરનેટ પર ઓશોના અવસાનના કારણની ચર્ચા આજે પણ હોટ ટોપિક છે. -સેક્સ ગુરૂ તરીકે પંકાયેલા...
     

  • Posted On January 18, 02:25 PM
     
    લોકાયુક્ત મુદ્દે મોદીને મળ્યું અણધારી દિશામાંથી સમર્થન- નીતિશકુમારનો પક્ષ પણ મોદીના સમર્થનમાં આગળ આવ્યો ગુજરાતના રાજ્યપાલે લોકાયુક્તની કરેલી નિમણુંકને યોગ્ય ઠેરવતો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ અંગે નરેન્દ્ર મોદીને અણધારી દિશામાંથી સમર્થન મળ્યું છે. મોદી સાથેના મતભેદો માટે જાણીતા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના પક્ષ જેડીયુના અધ્યક્ષ શરદ યાદવે ગુજરાત...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.