

- ફ્લાઇટના પાયલોટના થઇ ગયા હતા શ્વાસ અદ્ધર, પ્રસિદ્ધ યાત્રાધામનો બનાવ - એટીસી ઓફિસમાં હાજર નહતો કોઇ કર્મચારી -...
ગણતંત્ર દિવસની આથી મોટી મજાક બીજી કોઈ ન હોય શકે. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સરકારી આયોજનમાં નગર નિગમની જે...
તામિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા અને તેમની બહેનપણી શશિકલા નટરાજનની મૈત્રી રાજ્યના ઈતિહાસમાં એક દંતકથા સમાન...
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કર્ણાટકને પત્ર લખ્યો છે. જેમાં આગ્રહ કર્યો છે કે, વિદ્યાર્થીઓના હિતને...
૨૦૦૨થી ૨૦૦૬ વચ્ચે થયેલા એન્કાઉન્ટરના કેસોની તપાસ ત્રણ મહિનામાં કરવા આદેશસર્વોચ્ચ અદાલતે બુધવારે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨થી ૨૦૦૬ની વચ્ચે થયેલા કથિત નકલી એન્કાઉન્ટરોની તપાસ કરી રહેલી તેના ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળની મોનિટરિંગ ઓથોરિટીને ત્રણ મહિનાની અંદર અહેવાલ રજુ કરવા આદેશ કર્યો છે. ગુજરાત સરકારે ગયા વર્ષના એપ્રિલ મહિનામાં...
રેલવેના આધુનિકરણ પર બનેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ ભલામણ કરી હતી કે, રેલવેનું ભાડું 25 ટકા વધારવામાં આવે. વડાપ્રધાનના સલાહકાર સામ પિત્રોડાની અધ્યક્ષતાવાળી સમિતિએ રેલવેના ભાડાને મોંઘવારીના દર સાથે જોડીને એક વર્ષમાં રૂ. 60 હજાર કરોડની આવક ઊભી કરવાનો રસ્તો સૂચવ્યો છે. -રેલવેના આધુનિકરણ માટે રૂ. 9,13,000 કરોડ રૂપિયાની જરૂર-સલાહકાર સામ પિત્રોડાની...
તા. 19 જાન્યુઆરી 1990ના દિવસે ઓશોનું મોત થયું. પરંતુ તેમના મૃત્યુના વીસ વર્ષ પછી પણ તેમના નિધનના કારણની આજુબાજુ રહસ્યનું જાળું ગુંથાયેલું છે. સત્તાવાર રીતે જે કારણ આપવામાં આવ્યું છે. જેને હજુસુધી કેટલાક સમર્થકો સ્વીકારી શકતા નથી અને આ અંગે ચર્ચા થતી રહે છે. ઈન્ટરનેટ પર ઓશોના અવસાનના કારણની ચર્ચા આજે પણ હોટ ટોપિક છે.
-સેક્સ ગુરૂ તરીકે પંકાયેલા...
- નીતિશકુમારનો પક્ષ પણ મોદીના સમર્થનમાં આગળ આવ્યો
ગુજરાતના રાજ્યપાલે લોકાયુક્તની કરેલી નિમણુંકને યોગ્ય ઠેરવતો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ અંગે નરેન્દ્ર મોદીને અણધારી દિશામાંથી સમર્થન મળ્યું છે. મોદી સાથેના મતભેદો માટે જાણીતા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના પક્ષ જેડીયુના અધ્યક્ષ શરદ યાદવે ગુજરાત...