ભારત અને ચીનની કંપનીઓ વચ્ચેના રોકાણના અનુસંધાને એક કાર્યક્રમ નવીદિલ્હીની એક હોટલ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતમાં રોકાણ કરવા માંગતી એક કંપનીની બુકલેટમાં વાંધાજનક ચીની નક્શો પ્રકાશિત થયો હતો. આ અંગે ચીનના રાજદુતનું ધ્યાન દોરવામાં આવતા ઉશ્કેરાઈ ગયા હતા અને આ સવાલ ઉઠાવનારા ભારતના પત્રકારનું અપમાન કરી નાખ્યું હતું. -ચીનના રાજદુતે ભારતના...
જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યાં છો અને રાત્રે મળતા ધાબળાનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. તમારે ધાબળાનો ઉપયોગ સમજી વિચારીને કરવો અન્યથા તમને શ્વાસનો રોગ થઈ શકે છે. -એસી કોચમાં ધાબળાનો ઉપયોગ સાચવીને કરજો નહીંતર.... -કાશી હિન્દુ યુનિવર્સિટીના વિશેષજ્ઞની ચેતવણી -થઈ શકે છે શ્વાસના રોગ કાશી હિન્દુ યુનિવર્સિટીના તબીબ વિજ્ઞાન...
વિદેશમાં કાળા નાણા જમા કરાવનારા ઉદ્યોગપતિઓ અને નેતાઓ સામે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાય છે. દિલ્હીના આવકવેરા ખાતા દ્વારા વિદેશમાં ખાતું ધરાવનારા ત્રણ સાંસદોને નોટિસ ફટકારવામાં આવી છે. આ સાંસદ હરિયાણા, યુપી અને કેરળના છે. તેમણે જીનેવાની એચએસબીસી બેન્કમાં નાણા જમા કરાવ્યા છે. આઈટી વિભાગ દ્વારા આ નાણા અંગે...
-૧૦ વર્ષમાં ઇઝરાયલના ૨૫૨ સૈનિક માર્યા ગયા, આપણે એક વર્ષમાં ૨૮૫ જવાન ગુમાવ્યા
-સલામતી દળના આ જવાનો આપણે માત્ર નકસલવાદી હિંસામાં ગુમાવ્યા છે, આતંકવાદીઓ સામેની લડાઇમાં પણ આપણા જવાન શહીદ થઇ રહ્યા છે
કહેવા માટે તો ઇઝરાયલ વિશ્વના નકશામાં વ્યવસ્થિત રીતે દેખાતું નથી પરંતુ પેલેસ્ટાઇન અને લેબનોન જેવા દેશો સાથેની લડાઇ ઇઝરાયલને હંમેશ ચર્ચામાં રાખે છે....