નોકરીની શોધ માટે શહેરોમાં સ્થળાંતર અને એકતરફી ઔધ્યોગિકીકરણની ઘાતક અસરો માટે કોણ જવાબદાર ?૧૯૯૧થી ૨૦૦૧ દરમિયાન ૩૧.૪ કરોડથી વધુ લોકોએ કામ માટે ઘર છોડ્યું, શહેર છોડ્યું અને મોટાભાગનાએ રાજ્ય પણ છોડ્યું. એટલે કે, દર વર્ષે સરેરાશ આશરે ત્રણ કરોડ લોકો. આ માત્ર ભણેલા લોકો નથી. એવા લોકો પણ છે જેમણે વધુ સારી નોકરીઓ એટલે કે પ્રગતિ માટે મોટા શહેરમાં જવાનું...
સુભાષચંદ્ર અગ્રવાલની આરટીઆઈ અરજીને પગલે ગૃહમંત્રાલયે આપેલી માહિતીભારતમાં ૭૬૯૧ પાકિસ્તાનીઓ અને ૩૨,૬૪૪ બાંગ્લાદેશીઓ તેમનો વિઝાનો સમયગાળો પૂરો થઈ જવા છતાં રહે છે. માહિતી અધિકાર હેઠળ પૂછાયેલા સવાલના જવાબમાં આ બાબત માલૂમ પડી છે.જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષચંદ્ર અગ્રવાલે કરેલી અરજીના જવાબમાં ગૃહમંત્રાલયના ફોરેનર્સ ડિવિઝને આ માહિતી આપી...
હવે સમાચાર ચેનલ્સ પર વિશ્વનો અંત,ભૂતપ્રેત, નાગનાગણ, એલિયન્સ કે પછી હિમમાનવ જેવા અવિશ્વસનીય અહેવાલો નહીં જોવા મળે. સમાચાર ચેનલ્સ પર હવે સેલિબ્રિટીના અંગત જીવન અંગેના અહેવાલ પણ નહીં દર્શાવવામાં આવે. સેલ્ફ રેગ્યુલેશનના નિર્ણયને પગલે સમાચાર ચેનલ્સમાં આ ફેરફારો આવી રહ્યા છે. અત્યારસુધી નિયંત્રણ બહાર રહેલી ચેનલ્સ નથી ઇચ્છતી કે તેમને સરકાર કે...
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે. જેના માટે કોંગ્રેસના જહાજના નાખુદા રાહુલ ગાંધી બનશે. યુપી, પંજાબ, ગુજરાત સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાહુલ ગાંધી કેન્દ્રીય ભૂમિકા લેશે અને મહત્વપૂર્ણ નિયમોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી મોટી રેલીઓમાં જ ભાગ લેશે. જ્યારે વડાપ્રધાન ખૂબ મર્યાદિત કાર્યક્રમોમાં ભાગ...