સરકાર અને પાર્ટીના સ્તર પર અનેક સમસ્યાઓ કોંગ્રેસને ઘેરી ચૂકી છે. જેના પગલે કોંગ્રેસ દ્વારા 'ચિંતન શિબિર'ના આયોજનને મોકૂફ રાખવામાં આવ્યું છે. આ માટે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. -ગુજરાત ચૂંટણીના પગલે કોંગ્રેસની ચિંતન શિબિર મોકૂફ -પાર્ટી અને સરકારની અનેક સમસ્યાઓથી ઘેરાયેલી...
-વિદેશી કંપનીઓ સાથે સાઠગાંઠ કરીને છેતરપિંડી કર્યાનો આરોપ-પોલીસ કર્મચારીઓનાં બાળકોને મફત ટ્રેનિંગના નામે પોતાના ટ્રસ્ટ માટે નાણાં પડાવ્યાનો આરોપદિલ્હીની એક કોર્ટે શનિવારે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કર્યો છે. કિરણ પર વિદેશી કંપનીઓ અને અન્ય સંગઠનો સાથે સાઠગાંઠ કરીને છેતરપિંડી કરવાનો તથા નાણાકીય ગેરરીતિ...
મુંબઈ હુમલાના ત્રણ વર્ષ પૂરા થયા છે. ત્યારે વળતરની ઓછી રકમનો વિરોધ કરી રહેલા લગભગ પચાસ જેટલા દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી. આ લોકો ભાજપ ઓફિસથી માર્ચ કાઢી રહ્યાં હતા.
-વળતરની રકમ કસાબ પાછળના ખર્ચ કરતા પણ ઓછી
-વળતર કરનારા પીડિતોની થઈ અટકાયત
-મુંબઈ હુમલાની વરવી તસવીર
વળતરની ઓછી રકમ સામે તેઓ શાંતિપૂર્ણ રીતે માર્ચ કાઢવા માંગતા હતા. ઉલ્લેખનીય...
- બુટ-ચપ્પલ ખાનારામાંથી વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ બાકાત નથીભારતની જનતા ભ્રષ્ટાચારથી ખદબદતાં રાજકારણથી કેટલી ત્રસ્ત થઇ ચૂકી છે. ક્યારેક બૂટ-ચપ્પલના રૂપમાં તો ક્યારેક થપ્પડના રૂપમાં તેની અકળામણ બહાર આવી રહી છે. અત્યારસુધીમાં સૌથી વધુ બુટ-ચપ્પલ કોંગ્રેસ અને તેના સાથી દળોએ 'ખાધા' છે. ગત વર્ષે આ પ્રકારની જેટલી ઘટનાઓ બની તેમાં સૌથી વધુ હુમલાઓ...