સત્ય સાઈ બાબા,જગજીત સિંહ,દેવાનંદ, ભૂપેન હઝારિકા ,શમ્મી કપૂર જેવા દિગ્ગજોની વિદાયના કારણે 2011નું વર્ષ અનેક લોકોને રડાવી ગયું હતું. સત્ય સાઈ બાબાની કારમી વિદાય સચિન તેન્ડુલકર પણ ચોધાર આસુંએ રડી પડ્યો હતો. ડિસેમ્બરમાં દેવાનંદના અવસાનથી બોલિવૂડમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. હિંદુ દેવીઓના વિવાદાસ્પદ પેઈન્ટિંગ્સને કારણે વિવાદોમાં રહેલા એમ એફ...
શું ફેસબુકે કેન્દ્ર સરકારના આગ્રહ પછી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જો ભારતના સૌથી વધુ ચર્ચીત ફેસબુક પેજમાંથી એક એવી ઈન્ડિયન આર્મી ફેન પેજની વાત કરીએ તો આવું જ લાગે છે. -ફેસબુક ઉપર 'આર્મી ફેન પેજ' પર બેન -અગાઉ થયું હતું અણ્ણાના આંદોલનનું પેજ બંધ -અનેક લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ મંગળવારે સાંજે ચાર લાખ ફેન્સ ધરાવનારું ફેસબુક પેજ દેખાવું બંધ થઈ...
નાસાએ તેના ટેલિસ્કોપ કેપલર મારફતે પૃથ્વી જેવો એક ગ્રહ શોધી કાઢ્યો છે. તેને કેપલર ૨૨-બી નામ અપાયું છે. આ ગ્રહ પણ સૂર્યની જેમ જ કોઈ તારા(સ્ટાર)ની ફરતે પરિભમણ કરે છે. પૃથ્વી સાથે ઘણી સમાનતા ધરાવતો આ ગ્રહ ‘જીવનની સંભાવના’વાળા ઝોનમાં છે.
કેપલર ૨૨-બી
આકાર : પૃથ્વી કરતાં ૨.૪ ગણો મોટો
વર્ષ : લગભગ ૨૯૦ દિવસનું
પૃથ્વીથી અંતર : ૬૦૦ પ્રકાશવર્ષ
સંભાવના : ગ્રહ...
- કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જીએ વિપક્ષના નેતાઓ સાથે ચર્ચા કરીરિટેલ ક્ષેત્રમાં વિદેશી રોકાણના મુદ્દે કેન્દ્ર સરકારે બેકફૂટ પર જવું પડ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં આજસુધી કોઇ કામ ન થયું હોવાથી ચિંતામાં મુકાઇ ગયેલી સરકારના મહત્વના મંત્રી પ્રણવ મુખર્જીએ વિપક્ષી નેતાઓ સાથે વાત કરી છે. સુત્રો પ્રમાણે કેન્દ્રીય નાણામંત્રીએ ભાજપના નેતા...