- સોનિયા ગાંધીએ ભલામણ કરતાં એરપોર્ટની અંદર ગાડી લઇ જઇ શકશે શંકરાચાર્યમાત્ર દેશના નેતાઓ જ નહીં પરંતુ સાધુ-સંતોને પણ વિશેષ સુવિધા જોઇએ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મળેલી અરજીઓમાં ત્રણ સંતોએ એરપોર્ટ પર સુરક્ષાલક્ષી તપાસમાંથી છુટ આપવાની માંગ કરી છે. જેમાંથી એક અરજી માટેની ભલામણ ખુદ સોનિયા ગાંધીએ કરી જ્યારે બીજી અરજી માટેની ભલામણ કેન્દ્રીય રમત...
વડાપ્રધાન કાર્યાલય દ્વારા ગત વર્ષે પ્રધાનોને વિદેશી નાણું બચાવવા માટે વારંવાર દેશની બહાર ન જવા માટે તાકિદ કરી હતી. જો કે, આ આદેશની હવા કેન્દ્રીય પ્રધાનોએ કાઢી નાખી હતી. તેમણે બે વર્ષમાં 751 વિદેશ યાત્રાઓ કરી હતી અને ત્રણ હજાર દિવસ દેશની બહાર રહ્યાં હતા. સરેરાશ જોવામાં આવે તો દરરોજ ચાર પ્રધાન વિદેશમાં હતા. -ઉડા-ઉડ કરવામાં વિદેશપ્રધાન કૃષ્ણા અવ્વલ...
દિલ્હી ઓટો એક્સ્પોમાં વાહનો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરાશેદિલ્હી ઓટો એક્સ્પોમાં પ૦ નવા વાહનો રજૂ થશે. વિશ્વના વાહન પ્રદર્શનનો આ મેળો ૭ જાન્યુઆરીથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે શરૂ થશે. આ ઓટો એક્સ્પોમાં પ્રથમવાર એવા મોડેલ રજૂ થશે કે તમે કોઈપણ કિંમતે તેને ખરીદશો. આ મેળો ઓટો ક્ષેત્રમાં આવી રહેલા પરિવર્તનની ઝલક પણ દર્શાવશે. ઓટો એક્સ્પોમાં ફેરારી...
- રામક્રિશ્નને જ્યોતિશાસ્ત્ર અને મધ્યયુગીન રસાયણ વિજ્ઞાનને ‘ફેક ડિસિપ્લીન’ (બનાવટી શાખા) ગણાવી -“વિજ્ઞાન એકમાત્ર એવું શાસ્ત્ર છે જે આપણને પૂર્વગ્રહો અને અતાર્કિકતાથી બચાવે છે.” -“વિપુલ પ્રમાણમાં નવી માહિતી અને સંશોધનો બહાર આવી રહ્યા હોવા છતાં પણ જૂની માન્યતાઓ નાબુદ થતી નથી” -“જ્યોતિશાસ્ત્ર અને હોમિયોપેથી બન્ને લોકોને તર્ક અને...