

નાગરિકોનો સાચી અને બિનપૂર્વગ્રહયુક્ત માહિતી મેળવવાના અધિકારની રક્ષા થવી જોઇએ તેમ જણાવીને સરકારે આજે પેઇડ ન્યૂઝને એક ભયાનક બાબત ગણાવી હતી.
આ અંગે બોલતા માહિતી અને પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ રાજ્ય સભામાં કહ્યું હતું કે દેશમાં પેઇડ ન્યૂઝનું પ્રસારણ થતું હોવાના મજબુત પુરાવા પણ સરકારની પાસે છે. તેમણે ઉમેર્યું હતું કે પેઇડ ન્યૂઝ ચિંતાજનક બાબત છે અને તે મુક્ત પત્રકારિતાને...
![The-Paid-News-of-India[1]211](/2010/03/05/images/The-Paid-News-of-India[1]211_b.jpg)
નૌકાદળના હાલના યુદ્ધ જહાજો પર એટલા માટે મહિલાઓને તૈનાત નથી કરી શકાતી કારણ કે તે તેમના માટે અનુકૂળ નથી, પરંતુ હવે નૌકાદળ મહિલાઓની ભાગીદારી વધારવાના પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે. નૌકાદળના પ્રમુખ એડમિરલ નિર્મલ વર્માએ બુધવારે ભાસ્કર ડોટ કોમના સંવાદદાતા ઉપમિતા વાજપાઈ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે દરિયાઈ...

ઓરિસ્સાના કેન્દ્રાપાર જિલ્લામાંના કુદરતનો એક ચમત્કાર ગણી શકાય ગહિરમથા મરિન અભ્યારણ્યમાં આશરે 1.8 લાખ જેટલા માદા ઓલિવ રીડલી કાચબા ઇંડા મુકવા માટે આવી પહોંચ્યા છે.
રાજનગર વાઇલ્ડ લાઇફના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર પ્રસન્ના કુમાર બેહરાએ જણાવ્યું હતું કે, કાચબાઓ મોટી સંખ્યામાં ઇંડા મુકવા આવવાના હોઇ નાસી-2 ટાપુ પર ચાલી રહેલા ડિફેન્સ રિસર્ચ પ્રોગ્રામને પણ 24 ફેબ્રુઆરીથી અટકાવાઇ...




ઘણી વખત પ્રેમીઓ સંયમ નથી રાખતા અને ખાનગીમાં કરવા જેવી બાબતો જાહેરમાં કરવા લાગી જાય છે. જેના કારણે તેમણે ભારે નુકશાન વેઠવું પડે છે. આવી જ એક ઘટના કન્નુરમાં બની છે.
18 વર્ષીય યુવતિએ ઇન્ટરનેટ પર તેની અને તેના સહપાઠીની કિસની વીડિયો વહેતી થતા તેણે આપઘાત કરી લીધો હતો.
પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે યુવતિ અઢાર વર્ષની છે અને તેણે 27 વર્ષીય કથિત પ્રેમી સાથે આપઘાત કરી લીધો છે. બંનેએ એક...



દિલ્હી સ્થિત એક પ્રકાશકના કેટલાક પુસ્તકોમાં ભગવાન ઇસુ ખ્રિસ્તને એક હાથમાં સિગારેટ અને એક હાથમાં બિયરનું કેન ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. જે બદલ વહિવટી તંત્રે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે અહીંની સેન્ટ જોસેફ સેકન્ડરી સ્કૂલના ધોરણ 1 થી 5 ના પુસ્તકોમાં ઇસુ ખ્રિસ્તની તસ્વીરો પ્રકાશીત કરવામાં આવી છે. પોલીસે એફઆઇઆર નોંધીને દિલ્હી સ્થિત પ્રકાશનગૃહ સ્કાઇલાઇન...




નંબર ગેમ
આ યોગાનુયોગ જ હોઈ શકે છે. ભાજપના કેટલાક ટોચના નેતાઓના નિવાસસ્થાનના સરનામામાં મકાન નંબર એક જેવા જ છે. લાલકૃષ્ણ અડવાણી ૩૦, પૃથ્વીરાજ રોડ પર રહે છે. ભૂતપૂર્વ ભાજપ અઘ્યક્ષ વેંકૈયા નાયડુનું ઘર ૩૦, ઔરંગજેબ રોડ પર છે. ભાજપના નવા અઘ્યક્ષ હાલ ૩૦, ફિરોજશાહ રોડ પર રહે છે. દક્ષિણ દિલ્હીમાં ગેસ્ટ હાઉસમાં એક મહિના સુધી રહ્યા બાદ ગડકરી તાજેતરમાં જ લુટિયન્સની દિલ્હીમાં શિફટ થયા જે...





પાકિસ્તાન દ્વારા ભારતમાં અશાંતિ ફેલાવવા માટે માત્ર હથિયારો અને ગોળીઓ જ મોકલવામાં નથી આવતી. પરંતુ તેઓ સુરક્ષાબળો પર પથ્થરમારો કરવા માટે પણ પૈસા આપે છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના મહાનિર્દેશક એન. કે. ત્રિપાઠીના કહેવા પ્રમાણે તેમના જવાનોએ માત્ર બોમ્બ અને ગોળીઓ સામે જ નહીં પરંતુ પથ્થરો સામે પણ ઝઝુમવું પડે છે. વિશેષ કરીને શુક્રવારે. આ દિવસે જુમ્માની નમાઝ અદા કર્યા પછી...

ભારતીય નૌકાદળના વડા એડમિરલ નિર્મલ વર્માએ સ્પષ્ટતા કરી છેકે, ભારતીય નૌકાદળને હિંદ મહાસાગરનું કાજી બનવાનો કોઇ શોખ નથી.
હિંદ મહાસાગરની સુરક્ષા માટે ભારતે તેની ભૂમિકા વધારવી જોઇએ તેવા અમેરિકાના સૂચન પર બોલતા એડમિરલ વર્માએ કહ્યું હતુંકે, આ પ્રકાના ખતરાઓને પહોંચી વળવા માટે ભારત સંયુક્ત કવાયતની તરફેણ કરે છે. 13 દેશોની વાર્ષિક નૌકા કવાયત 'મિલન-2010' ના ઉદ્ઘાટન પ્રસંગે એડમિરલ...

ભાસ્કર નોલેજ રિપોર્ટ
દેશભરના ખેડૂતો, વિજ્ઞાનીઓ, સરકારી અધિકારીઓ સાથેની વાતચીતના આધારે તૈયાર બીટી રિંગણ પર શ્રેણીનો ભાગ-૨
દેશમાં બીટી રીંગણની ખેતી માટે મંજૂરી અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં છે. મલ્ટિનેશનલ કંપની મોનસાન્ટો અને તેમની ભારતીય ભાગીદાર માયકો તેની તરફેણમાં છે તો સ્વયંસેવી સંસ્થાઓ અને સ્વતંત્ર વિજ્ઞાનીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. દાવા અને વિરોધ શું છે?...



ઓરિસ્સા સરકારે ગુજરાતની આઇટી જોગવાઇઓની તર્જ પર કાયદો લાવવાની તજવીજ હાથ ધરી છે. જેની મદદથી સાઇબર કાફે પર નિયંત્રણ લાદવામાં આવશે તથા નજર રાખવામાં આવશે.
સુત્રોના કહેવા પ્રમાણે આ અંગેનો પ્રસ્તાવ ઓરિસ્સાના ગૃહ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે. જેની જોગવાઇઓ પ્રમાણે સાઇબર કાફેના માલિકોને ફરજ પાડવામાં આવશેકે, વપરાશકર્તાઓએ કઇ વેબસાઇટ જોઇ હતી તેની હિસ્ટ્રી અને કુકીઝને છ માસ...


ચાલુ વર્ષે જાહેર કરવામાં આવેલા પદ્મ વિવાદોમાં વધુ એક નામ ઉમેરાયું છે. આતંકવાદના પર્યાય એવા ગુલામ મહંમદ મીરને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબદુલ્લાહે એવો દાવો કર્યો છેકે, તેમની સરકાર દ્વારા મીરને પદ્મશ્રી આપવાની ભલામણ કરવામાં નથી આવી. પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓમરના પિતા ફારૂક અબ્દુલ્લાહે મીરના નામની ભલામણ કરી...

રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છેકે, નીતિશ કુમાર દ્વારા વિકાસના ખોટાં આંકડા દર્શાવવામાં આવી રહ્યાં છે.
તાજેતરમાં સેન્ટ્રલ સ્ટેટસ્ટિકલ ઓર્ગેનાઇઝેન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓને પણ લાલુપ્રસાદે ફગાવ્યા હતા. લાલુના કહેવા પ્રમાણે બિહારનું અર્થતંત્ર ખેતી આધારિત છે અને...

એક સમયે પ્રવાસીઓ માટે સ્વર્ગ ગણાતું ગોવા ધીમે-ધીમે પ્રવાસીઓ માટે જોખમરૂપ બની રહ્યું છે અને તેનું કારણ પણ ખુદ પ્રવાસીઓ જ છે. અહીં પ્રવાસીઓને ડ્રગ્સ વેંચવા માટે અહીં માત્ર ગોવા જ નહીં પરંતુ વિદેશીઓની પણ ગેંગો અસ્તિત્વ ધરાવે છે. જેમાં સૌથી શક્તિશાળી છે રશિયનોની ગેંગ.
પાંચ વર્ષ પહેલા નેશનલ સિક્યુરિટી કાઉનસિલે તેના અહેવાલમાં રશિયન માફીયાઓની પેશકદમી પર અહેવાલ આપ્યો હતો....

પશ્ચિમ બંગાળના દિવંગત ભૂતપૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુના દાનમાં અપાયેલા પાર્થિવ શરીરમાંથી તેમનું મગજ મેડિકલ રિસર્ચ માટે સુરક્ષિત કાઢી લેવાયું છે. એસએસકેએમ હોસ્પિટલના તબીબોએ બુધવારે આ કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.
હોસ્પિટલમાં શરીર રચના વિભાગના પ્રો. આશિષ દત્તાએ દોઢ કલાકમાં બસુનું મગજ કાઢી તેને સુરક્ષિત રીતે અલગ મૂકયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર બેંગલોર સ્થિત...
![jyoti_basu1[1]11](/2010/01/29/images/jyoti_basu1[1]11_b.jpg)
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પણ હવે યાત્રાઓ કાઢવાનો રંગ લાગ્યો છે. તેમણે 'આઓ બનાયે અપના મધ્યપ્રદેશ' યાત્રા શરૂ કરી છે.
શિવરાજસિંહ ચૌહાણે અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતુંકે, માત્ર સરકારે જ બધુ કરવું જોઇએ તે માન્યતા ભૂલ ભરેલી છે. લોકભાગિદારી વિના કશું ન થઇ શકે તેવો મત પણ ચૌહાણે વ્યક્ત કર્યો હતો.
શિવરાજસિંહ ચૌહાણના કહેવા પ્રમાણે, દરેક...




કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા એક જવાબમાં જણાવ્યું છેકે, 44 જેટલી ડિમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ્દ કરવામાં આવશે. જેના કારણે આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહેલા લગભગ બે લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે.
રાષ્ટ્રીય સ્તર પરના શૈક્ષણિક માફિયાઓની નજર હંમેશા જ ગુજરાતના વિદ્યાર્થીઓ પર રહે છે. જ્યારે ગુજરાતમાં પરિક્ષાઓ પૂરી થાય છેકે, તરત જ આવી...





તેમના પ્રભુ આકાશમાં નથી રહેતા કે નથી શૂળી પર લટકયા. તેમના પ્રભુ તેમના આશ્રમમાં વસે છે. તેઓ એવા લોકો છે કે જેમને લોકો સ્પર્શવા પણ માગતા નથી કેમ કે તેઓ કુષ્ટરોગી છે. પરંતુ ક્રિસ્ટુદા તેમનાથી કોઇ અંતર રાખતા નથી. નેપાળને સ્પર્શતી બહાર સરહદે આવેલા રકસૌલ નજીક સુંદરપુર ગામે આવેલા આશ્રમના ચોગાનમાં બેઠેલા ક્રિસ્ટુ રોજ સવારે કુષ્ટરોગીઓથી ધેરાઇ જાય છે.
એકસાથે ઘણાબધા લોકો સાથે...











સેંકડો બેસહારાની સહારો બની જલંધરની ખુદની એક બેસહારા છોકરી
બાર વર્ષની બાળકીના માથા પરથી એક દિવસ અચાનક માં-બાપનો છાયો ઊઠી ગયો. નજીકના સંબંધીઓ તેને સહારો દેવાનું તે દૂર રહ્યું પણ તેના ઘર પર કબજો કરવાના પ્રયાસમાં લાગ્યા હતા. કોઇ બીજું હોત તો ભાંગી પડત, પણ પર્લ જસરા અલગ માટીની બની હતી.
મામાની મદદથી તેણે ન તો માત્ર પોતાનું ઘર બચાવ્યું પણ કુમળીવયે તેણે મનમાં ગાંઠ બાંધી લીધી...

શિક્ષણની આહલેક જગાડતા એચસીએલ કોર્પના સીઈઓ
‘તમે અમેરિકા ગયા હતા તો આપ શું બન્યા? બુલંદશહેર, ઉત્તર પ્રદેશની વિધાજ્ઞાન સ્કૂલના છઠ્ઠા ધોરણની બે વિધાર્થિનીઓએ જ્યારે રોશની નડારને આ પ્રશ્ન પૂછ્યો તો તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા કે, ગામની પૃષ્ઠભૂમિવાળી આ બાળાઓ કેરિયર વિશે વિચારવા પણ લાગી છે.
તેઓ બાળાઓને શું બતાવતા કે, એચસીએલ ટેકનોલોજીસ અને એચસીએલ ઇન્ફોસિસ્ટમ જેવી કંપનીઓના...

ચંદ્રયાન મિશનમાં સામેલ થઈને પ્રેરણાસ્રોત બની
ઉત્તર પ્રદેશમાં સિત્તેર ટકા મુસ્લિમ વસતી ધરાવતા અમરોહાની ખુશ્બૂ મિરઝાએ આમ તો ઘણીબધી રૂઢિ તોડી છે. સામાન્ય મુસ્લિમ કન્યાની જેમ કેટલાક ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભણતર છોડ્યું હોવા છતાં અભ્યાસ પાછો શરૂ કરીને બીટેક બનીને ઇસરોમાં ચંદ્રયાન -૧ મિશનનો હિસ્સો બની ગઇ. ફેશન શોમાં પણ ભાગ લીધો. બુરખાથી ઢંકાયેલી મહિલાઓવાળા ચૌગોરી...

આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. નવો દાયકો શરૂ થઈ રહ્યો છે. એકવીસમી સદીનો બીજો દાયકો. વીતેલા દાયકામાં આપણે ઘણી પ્રગતિ કરી. આપણું યાન ચંદ્ર પર ઊતર્યું. ત્યાં પાણીની શોધ કરી. જિનોમનો ઉકેલ શોઘ્યો. થોડું થયું, ઘણું કામ બાકી છે. આ દાયકાના અંત સુધીમાં આપણે શક્તિશાળી બની જઈશું. એક મહાશક્તિ. આ બધું થશે માત્ર આપના કારણે. આ મહાન પર્વનો ભાગ બનવા માટે ઘણી બધી શુભેચ્છાઓ.
૨૦૨૦ : વિશ્વના સૌથી વધુ...








૨૦૦૯માં સૌ પ્રથમ વાર ત્રણ પ્રતિભાઓને ઓસ્કાર એવોર્ડ મળ્યો, એ સાથે જ જય હો... એક મુખ્ય ધૂન તરીકે બહાર આવી. સામાન્ય ચૂંટણીમાં જનતાએ મજબૂત સરકાર અને યુવા શકિતનો જય જય કાર કર્યોતથા ચંદ્રયાને ચંદ્ર પર પાણી શોધીને વિજ્ઞાનને બુલંદી બક્ષી.
વર્ષોબાદ કેન્દ્રમાં સ્પષ્ટ જનાદેશ
દેશની જનતાએ આગામી પાંચ વર્ષ માટે યુપીએને ફરીથી શાસન કરવાનો જનાદેશ સંભળાવ્યો. મનમોહનસિંઘના...






અડધા સાંસદોએ સંસદની કોઇ ચર્ચામાં ભાગ નથી લીધો
જ્યારે પાર્લામેન્ટનું કામકાજ ચાલુ હોય ત્યારે તેનો પ્રતિ કલાકનો ચૌદ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. અને બીજી તરફ કલ્પના કરો કે જ્યારે સંસદમાં મહત્વની ચર્ચા થતી હોય તોય અને તેમાં ક્યારેય સો ટકા હાજરી હોય જ નહીં તો? હાલમાં ચાલી રહેલી ભારતની 15મી લોકસભાના શિયાળુ સત્રમાં એક પણ દિવસે તમામ સાંસદોએ હાજરી પૂરાવી નથી. આ સમયે સમજી લો કે...

વડાપ્રધાનની કેન્દ્ર-રાજ્ય સંબંધોની ઉપરની સમિતિ જમ્મુ અને કાશ્મીરને વધુ સ્વાયત્તા આપવા પર વિચાર કરી રહી છે. ઉપરાંત જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી ધારા 370માં કેટલા અંશે વધુ છુટ આપવી શક્ય છે તેના પર વિચાર કરી શકાય તેમ છે.
આ અંગેની સમિતિ એસ. સાગીર અહેમદના અધ્યક્ષ સ્થાનમાં કામ કરતી સમિતિએ આ અંગેનો અહેવાલ જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહને સુપ્રત...

ભારતના નાગરિકો હવે પોતાનો રાષ્ટ્રધ્વજ રાત્રે પણ લહેરાવી શકશે. જોકે, રાત્રે ત્રિરંગો લહેરાવવા માટે એ શરત રાખવામાં આવી છે કે ધ્વજદંડ યોગ્ય ઉંચાઇ ધરાવતો હોવો જોઇએ તેમજ ધ્વજ પણ પ્રકાશિત હોવો જોઇએ.
આ અગાઉ 1990માં ઉદ્યોગપતિ નવીન જિન્દાલે કરેલી અરજીને કારણે દરેક ભારતીયને ત્રિરંગો લહેરાવવાનો બંધારણિય અધિકાર ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા અને...





તેન્ડુલકર આયોગના રિપોર્ટ મુજબ દેશમાં ૪૨ ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. મતલબ કે આ લોકોની આવક રોજના દસ રૂપિયા પણ નથી
આપણે ચંદ્રયાન મોકલી ત્યાંથી પાણી શોધ કાઢ્યું. અવકાશ ક્ષેત્રે આપણે જબ્બર કુદકો લગાવ્યો છે અને દુનિયાને એવું કહી રહ્યા છીએ કે ભારત અર્થિક ક્ષેત્રે પણ આવી જ ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ હાલમાં યોજના આયોગ દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે તે જોયા બાદ આ વાત...


ઉત્તરપ્રદેશમાં ત્રીસ વર્ષ પહેલાં ઊચી જ્ઞાતિવાળા લોકોએ આઠ દલિતોની હત્યા કરી નાખી હતી. તાજેતરમાં જ આ મામલે સુપ્રીમ કોર્ટે સજા ફટકારતાં દેશમાંથી જાતિવાદ દૂર કરવાનું સૂચન કર્યું હતું. સૂચન ઉચિત છે, પરંતુ શું તેના પર અમલ શક્ય છે ? શું કાયદો બનાવીને આ કુપ્રથામાંથી મુકિત મેળવી શકાય તેમ છે ?
જ્ઞાતિપ્રથાને નાબૂદ કરવા માટે સુપ્રીમ કોટર્ના સૂચન પર સમાજના વિવિધ વર્ગોમાં ઘણે હદ સુધી...


ભારત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ સમિતિના રિપોર્ટ અનુસાર દરેક ત્રીજો ભારતીય દ્રરિદ્રતામાં જીવન ગુજારી રહ્યો છે.
પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના પૂર્વ અધ્યક્ષ સુરેશ તેંડુલકરના નેતૃત્વવાળા વિશેષજ્ઞ સમૂહનું કહેવું છે કે દેશમાં ગરીબોની સંખ્યામાં લગભગ 10 ટકાની વૃદ્ધિ થઈ છે અને આ રીતે ભારતની કુલ વસ્તીમાં 37 ટકા ગરીબો છે.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 41.8 ટકા ગ્રામીણ...


કોંગ્રેસ મહામંત્રી રાહુલ ગાંધીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિધાર્થીઓ સાથેની ચર્ચામાં વડાપ્રધાન મુસલમાનને બનાવવાનું એક શરતે વચન આપ્યું કે તેમાં ક્ષમતા હોવી જોઇએ. બાલ ઠાકરેએ જણાવ્યું કે, રાહુલ દેશના માલિક નથી. ઠાકરેને મુસલમાનને વડાપ્રધાન બનાવવામાં વાંધો નથી, જો તે રામ જન્મભૂમિ પર મંદિર બનાવડાવે, સમાન નાગરિક સંહિતા લાગુ કરે અને વંદે માતરમ્ને અનિવાર્ય કરે.
દેશમાં ૧૩...


કહેવાય છેકે, સમય બડા બલવાન નહીં મનુષ્ય મહાન. કાબે અર્જુન લૂંટ્યો વહીં ધનુષ્ય વહીં બાણ. આજથી કરીને છ મહિના પહેલા આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો અને અલગ તેલંગાણા રાજ્યની માગ કરતા કે ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિની કારમી હાર થઇ હતી. ત્યારે આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યપ્રધાન વાય. એસ. રાજશેખરરેડ્ડીએ એવો ટોણો...

આ મોટી છેતરપિંડી છે. જળવાયુ બગાડવાવાળા મુઠ્ઠીભર છે. તેમના શિકાર અસંખ્ય. આપણા દેશની જ વાત કરો. આપણને પુરાવા સહિત છઠ્ઠાક્રમના ખરાબ ચિતરી દેવાયા છે. અર્થાત્ પાંચ દેશ જ હિન્દુસ્તાનથી વધુ ખરાબ છે અને દુનિયાનું વાતાવરણ ખરાબ કરી રહ્યા છે. આ જ છેતરપિંડી છે. કેવી રીતે?
આ વાતને કોપનહેગનમાં એકઠા થયેલા શાસનઅઘ્યક્ષો નહીં પરંતુ આપણી પોતાની ભાષામાં સમજીએ.શકિતશાળી ‘નોર્થ’નું...

પૃથ્વીનું તાપમાન વધતાં કલાઈમેટ ચેન્જ(જળવાયુ પરિવર્તન) થઈ રહ્યું છે અને ઋતુઓની અનિશ્ચિતતાનાં રૂપમાં તેનાં પરિણામો સામે આવી રહ્યાં છે. ૧૯૨ દેશોના પ્રતિનિધિઓ આજથી ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં યોજાનાર બેઠકમાં આ સમસ્યાનો સામનો કરવા તેમજ તેના ઉપાય પર મંજૂરી મેળવવાનો પ્રયત્ન કરશે. આ પ્રસંગે ભાસ્કર રિસર્ચ ટીમે ગ્લોબલ વોર્મિંગ અને તેના પડકાર સાથે જોડાયેલાં કેટલાંક તથ્યો...







ભારત છ ટન વજનના ઉપગ્રહને લોન્ચ કરવાની ક્ષમતા વિકસાવવા કેરોસીનનો ઉપયોગ કરીને ‘ સેમી-ક્રાયોજેનિક પ્રોપ્યુલઝન ટેકનોલોજી’ વિકસાવી રહ્યું છે.નવી ટેકનોલોજીનો વિકાસ થતાં દેશ વર્તમાનમાં જે કદના ઉપગ્રહને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે તેના કરતાં ત્રણ ગણા કદના ઉપગ્રહને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતું થશે.
ઇસરોના અઘ્યક્ષ કે. રાધાક્રિશ્નને જણાવ્યું હતું કે ક્રાયોજેનિક...



જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનું મૃત્યુ પંચાવન વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરની જેલમાં થયું હતું તે અંગે સરકાર પાસે કોઈ દસ્તાવેજ છે કે કેમ તે એક રહસ્ય છે. ગૃહમંત્રાલયના અધિકારીઓ પાસે પણ તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી, જેને કારણે તેમણે આરટીઆઈ હેઠળ પુછાયેલા આ સવાલનો ‘સંતોષકારક’ જવાબ આપ્યો નથી.
ઓલ ઈન્ડિયા લીગલ એઈડ ફોરમના કાર્યકર જયદીપ મુખરજીએ માહિતી અધિકાર(આરટીઆઈ) એકટ હેઠળ...

લોકસભામાં કોઈ પણ સભ્ય તે ૨૨ ભારતીય ભાષાઓમાં બોલી શકે છે, જેનો દેશના બંધારણની ૮મી અનુસૂચિમાં સમાવેશ કરાયેલો છે.
પરંતુ ૭ ભાષાઓ એવી છે, જેમને તાત્કાલિક હિન્દી કે અંગ્રેજીમાં સમજાવી શકાતી નથી. લોકસભા બુલેટિન અનુસાર ગુજરાતી સહિતની સાત ભાષાઓના હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદની સુવિધા નથી.
તેના માટે ઓછામાં ઓછો અડધો કલાકની નોટિસ આપવી જરૂરી છે. જો કે, સરકાર આ ભાષાઓના...

દેશના પહેલા અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને આજે તેમના 92મા જન્મદિને પુષ્પો તેમજ અન્ય વિધિથી અંજલિ અર્પણ કરવામાં આવી હતી.
યમુના નદીના કિનારે આવેલા તેમના સ્મારક શક્તિ સ્થળ પર આજે વહેલી સવારે તેમની યાદગીરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્ત્રી અને બાળકોના વિકાસ મંત્રી ક્રિષ્ના તિર્થે 'લોખંડી મહિલા'ની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ભારતના...



Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








