Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

- ગિનીઝ બુકમાં નામ નોંધાવનારી જ્યોતિ મનસે માટે કરે છે પ્રચાર - માત્ર 2 ફૂટ, 6 ઇંચની ઊંચાઇ ધરાવે છે જ્યોતિ - તાજેતરમાં...

- મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું યુપી-બિહાર આતંકવાદનું કેન્દ્ર છે - રાજે કહ્યું કે મુંબઇ પોલીસનો મોટા ભાગનો સમય...

ઉદ્ધવે પિતરાઇ ભાઇ રાજ ઠાકરેને કહ્યા 'નાલાયક' અને 'ગદ્દાર'

- મુંબઇ મનપાની ચૂંટણીનું પ્રચાર યુદ્ધ જામ્યું, બન્ને ભાઇઓ સામસામેશિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ...

26/11: આ દ્રશ્યો જોઇ આજે પણ ધ્રૂજી જવાય છે

26/11 એટલે કે મુંબઇ હુમલાની યાદ આવતા જ મોટાભાગના લોકોના શરીરમાં કંપકપાટી છુટી જાય છે. ભારતની આર્થિક રાજધાનીમાં...
 

ચૂંટણીના તખ્તા પર ‘બેનરબાજી’ મોંઘી થશે

મહાપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકારણનાં બેનર લગાવવા માટે વધુ નાણાં ગણી આપવાં પડશે. બેનર લગાવવાના દર...

પુણે પર અજિત પવારના વર્ચસ્વને પડકારવા કોંગ્રેસના હર્ષવર્ધન સજ્જ

પુણે જિલ્લામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વર્ચસ્વને પડકારવા માટે કોંગ્રેસે સહકાર ખાતાના પ્રધાન હર્ષવર્ધન...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On October 24, 02:42 AM
     
    પશ્ચિમ મહારાષ્ટ્ર ફરી કોંગ્રેસનો ગઢ બનશે : પૃથ્વીરાજ ચવ્હાણ‘‘જે વિશિષ્ટ ભાવના સાથે જેમણે વર્ષ ૧૯૯૯માં નવો પક્ષ શરૂ કર્યો, તેમના તરફ લોકોનું ભ્રમ નિરસન થયું છે. તેથી લોકો નવી આશા સાથે કોંગ્રેસમાં પાછા ફરી રહ્યા છે. સંસદ સભ્ય સદાશિવ માંડલિકના પ્રવેશ સાથે પશ્ચિમ મહારાષ્ટ્ર ફરી કોંગ્રેસનો ગઢ બનશે,’’ એવો દાવો મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કોલ્હાપુરમાં કર્યો હતો. આ ટિપ્પણીનો જવાબ રાષ્ટ્રવાદી...
     

  • Posted On October 24, 02:41 AM
     
    NCPના સાંસદ ઉદયનરાજે જિલ્લા બેઠકમાં મારામારી કરીતેમના કર્મચારીઓને ફાવતી જગ્યાએ બદલી આપવા સંબંધે તેમણે જિલ્લા બેંકના અધિકારીઓની મારપીટ કરી પોતાના કર્મચારીઓને ફાવે તેવા સ્થળે બદલી કેમ આપતા નથી, એવા સવાલનો જવાબ પુછનારા નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ) નેતા અને સંસદ સભ્ય છત્રપતિ ઉદ્દયન રાજે ભોસલેએ જિલ્લા બેંકના મુખ્ય કાર્યાલયમાં ઘૂસી જઇ દાદાગીરી તેમજ મારપીટ...
     

  • Posted On October 23, 03:29 AM
     
    ભાજપ પ્રમુખ નીતિન ગડકરી લોકસભાની આગામી ચૂંટણી લડશેપક્ષ અંતર્ગત તેમ જ બહાર અન્ય પક્ષોમાં પોતે લોકનેતા કે વ્યાપક જનસમુદાયનું નેતૃત્વ કરતા આગેવાન નહીં હોવાને મુદ્દે મશ્કરી-ટીકાઓનો સામનો કરતા રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ એ મહેણું ભાંગવા માટે લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય શનિવારે જાહેર કર્યો હતો.ભાજપના કાર્યકરો માટે પોતે યોજેલા દિવાળી મેળાવડા દરમિયાન પત્રકારો સાથે વાતચીત...
     

  • Posted On October 23, 03:11 AM
     
    મહાપાલિકા પર કોંગ્રેસની સત્તા લાવવા નેતાઓમાં પ્રયાસ શરૂમહાપાલિકામાં ભગવી યુતિને પરાસ્ત કરીને કોંગ્રેસની સત્તા લાવવા માટે નેતાઓ- કાર્યકરોએ પ્રયાસ શરૂ કરી દીધા છે. ભગવી યુતિ એક બાજુ વિવિધ પ્રકલ્પોનો અમલ કરીને મતદારોને રીઝવવા માટે તૈયાર છે ત્યારે પાછળ ન રહેવા માગતી કોંગ્રેસ પણ સક્રિય બની છે અને વિવિધ નુસખા ઘડી રહી છે. જેના ભાગરૂપે જ ઉત્તર મુંબઈ જિલ્લા કોંગ્રેસ કમિટી વોર્ડ નં. ૪ આયોજિત સાંસદ સંજય...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.