રાજ્યપાલને હસ્તે ચૂંટણી પંચની વેબસાઈટનું ઉદઘાટન
આધુનિક તંત્રજ્ઞાનને લીધે ચૂંટણી પ્રક્રિયાને વેગ મળવા સાથે પારદર્શકતા પણ આવી છે. એ જ રીતે ઈન્ટરનેટ બેન્કિંગ પ્રમાણે ઈન્ટરનેટ વોટિંગ પણ શક્ય બની શકે છે, એમ રાજ્યપાલ કે. શંકરનારાયણને મંગળવારે જણાવ્યું હતું.
રાજ્યપાલને હસ્તે ચૂંટણી પંચની વેબસાઈટનું ઉદઘાટન અને બોધચહિનનું અનાવરણ પુણે ખાતે રાજ...
પવના જળાશયમાંથી પાઈપલાઈન નાખવાને મામલે પુણે પાસેના તળેગાવ વિસ્તારમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતાં મંગળવારે સવારે બઉર ખાતે હિંસક બનેલા ટોળાને વિખેરી નાખવાના આશયથી પોલીસે કરેલા ગોળીબારમાં ચાર આંદોલનકારીઓ ઠાર થયા હતા તથા અનેક લોકોને ઈજા થઈ હતી. ગોળીબાર અને પથ્થરમારામાં સોથી વધારે આંદોલનકારીઓ અને પોલીસોને ઇજા થઈ હતી.
દરમિયાન આંદોલનકારીઓએ...
અત્રે દિઘી ખાતે દત્તનગર વિસ્તારમાં ૨૩ વર્ષીય નીલિમા રાજુ યાદગીરીની સોમવારે હત્યા કરવામાં આવી હતી. તે મૂળ સોલાપુરની રહેવાસી છે. યેરવડા ખાતે બીપીઓ કંપનીમાં કામ કરે છે. સોમવારે સવારે તે મિત્ર ૩૧ વર્ષીય સુમોદ મુન્નાલાલ જાધવન સાથે પોતાના ભાડે લીધેલા ઘરે પરત આવી ત્યાર બાદ આ ઘટના બની હતી.
આ સંબંધે ડેપ્યુટી કમિશનર સંજય જાધવે જણાવ્યું હતું કે ગત...
શિવસેનાનાં વિધાન પરિષદના સભ્ય અને પ્રવકત નીલમ ગોરે તથા શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવ મિલિન્દ નાર્વેકર ગયા વર્ષે પુણેના બંધ દરમિયાન હિંસાચાર ભડકાવવાના આરોપી હોવાના સંવેદનશીલ કેસમાં પુણે પોલીસે ખાસ સરકારી વકીલની નિમણુંક કરી હતી. પોલીસ દ્વારા મેળવાયેલા પોતાના અવાજનાં નમૂનાનો વિરોધ કરતા ગોરે અને નાર્વેકરે કરેલી...