...એમના જેવી તાન મેં ક્યારેય સાંભળી નથી
ભીમસેનજી જતા રહ્યા... પરંતુ પરંપરાની એક એવી અમિટ છાપ છોડી ગયા કે જેની ખુશ્બૂથી લોકોના ઘર સદીઓ સુધી મહેકતા રહેશે. તેમની સાથે મારો સંબંધ ૧૯૫૫થી હતો. એ સમયે હું કોલકાતામાં હતો. તે સમયે તેઓ પ્રસંગોપાત અહીં આવતા હતા. જયપુર આવ્યો તો અહીં પણ તેમને સાંભળવાની અને તેમની સાથે વાતચીત કરવાની તક મળતી રહી. જયપુરથી ૧૯૮૫માં...
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આમ તો રાજકીય ક્ષેત્રના કટ્ટર હરિફો છે અને તેમને દૂર દૂર સુધી કોઇ સબંધ નથી. આ પરિસ્થિતિમાં જો કોઇ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની પુત્રી ગુજરાતની ભાજપ સરકાર ભારોભાર વખાણ કરે તો શુ સમજવું ? તાજેતરમાં જ એનસીપીની અધ્યક્ષ શરદ પવારની પુત્રી અને બારામતી માંથી ચૂંટાયેલ સાંસદ સુપ્રીયા સૂલેએ...