Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

પીએસઆઈએ ગોળી મારી આત્મહત્યા કરી

માતાના નિધનનું દુ:ખ સહન ન થવાને કારણે કોથરૂડના એક પોલીસ સબ ઈન્સ્પેકટરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. બુધવારે ભાનુદાસ શિંદેએ પુણેની રત્ના મેમોરિયલ હોસ્પિટલમાં જ પોતાને ગોળી ઝીંકી દીધી હતી. શિંદેની માતાને કિડનીની બીમારી હતી. ૨૦ મેથી તેની પર આ હોસ્પિટલમાં આઈસીયુમાં ઉપચાર ચાલી રહ્યો હતો. જોકે ઉંમર વધુ હોવાથી ઉપચારને તે પ્રતિસાદ આપતી નહોતી. બુધવારે બપોરે ૧૨ વાગ્યે તેનું નિધન થયું હતું. ડોક્ટરે આ વાત શિંદેને જણાવતાં જ તે અસ્વસ્થ થઈ ગયો હતો અને નીચે પડી ગયો હતો. આ પછી ૧૫ મિનિટમાં...

અક્કીના બ્રાન્ડવાળી મન્નાપુરમ બેન્કમાંથી ૧૮ કિલો સોનું ચોરાયું

- ડુપ્લિકેટ ચાવીની મદદથી તિજોરી ખોલીને ૧૮ કિલો સોનું અને રોકડ સહિત અંદાજે રૂ. ૭ કરોડની મતાની ચોરી થઈ અત્રે વેપાર...

પુણેકરોએ આફૂસ કેરી માટે મે સુધી રાહ જોવી પડશે

ખરાબ હવામાનને કારણે કોંકણના આંબાની વાડીઓ પર અસર થતાં મબલક પ્રમાણમાં આંબા મળી શકવાનું અક્ષય તૃતિયાનું મુહૂર્ત આ...
 
 

પુણેમાં રોગચાળાની શંકા: લેપ્ટોથી એકનું મોત

લેપ્ટોથી સૌથી વધુ નવ જણનાં મોત રત્નાગીરી જિલ્લામાં, મુંબઈમાં ૬, રાયગઢ ખાતે ૫, સિંધુદુર્ગમાં ૪ અને થાણેમાં ૩...

હતાશાથી સ્ત્રીઓ વ્યસની બની રહી છે

બાયા કર્વે સ્ત્રી અભ્યાસ કેન્દ્રે મહારાષ્ટ્રના પુણે તથા આસપાસના ક્ષેત્રના વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ થયેલી...
 

More News

 
 

  • Posted On April 9, 06:36 AM
     
    શાળાની વિદ્યાર્થીઓને આપેલા મધ્યાન્હ ભોજનમાં ઇડલી-સાભાર ખાધા પછી ૯૭ વિદ્યાર્થીઓને શનિવારે ફૂડપોઇઝન થયું હતું. મહાપાલિકાની જનતા વસાહતથી શાળા નં. પ ને ૫૧માં વિદ્યાર્થિનીનો ફૂડ પોઇઝનીગનો શિકાર બની હતી. આ વિદ્યાર્થિનીઓ ઉપર ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને એમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થિનીઓના વાલીઓને ભોજનમાં ખોરાકી...
     

  • Posted On April 2, 06:23 AM
     
    ૨૮૨થી વધુ દર્દીઓમાં સ્વાઈન ફ્લૂનાં લક્ષણો દેખાયાંસ્વાઇન ફલૂની શંકા ધરાવતા ૫,૮૪,૨૧૨ લોકોની ચકાસણી થઇ છે, જેમાંથી ૨૮૨ જણમાં સ્વાઇન ફલૂનાં લક્ષણો જોવા મળ્યાં છે. આમાંથી ૧૨ જણ મૃત્યુ પામ્યા છે. છેલ્લાં બે વર્ષથી પુણે સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સ્વાઇન ફલૂના ‘એચ-૧ એન-૧’ વાઇરસે દેખા દીધી છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૯-૧૦માં સ્વાઇન ફલૂનો પ્રસાર વધ્યો હતો. એ સમયે ૬૭૦૪ લોકોમાં સ્વાઇન ફલૂનાં લક્ષણો જોવા...
     

  • Posted On April 1, 07:00 AM
     
    ‘કોમનમેન’ આર.કે. લક્ષ્મણના ઘરે કોમનમેને જ કરી ચોરી- ઝડપાયેલા નોકર પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે લેવાયો ‘કોમન મેન’નું પાત્ર મશહૂર કરનારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર્ટુનિસ્ટ આર.કે. લક્ષ્મણનાં ઘરેથી મંગળસૂત્ર અને કાનની બુટ્ટીઓ ચોરી જનારા નોકરની ચતુ:શૃંગી પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ચોરી કરેલી માલમત્તા કબજે કરી હતી. લક્ષ્મણનો હંમેશનો નોકર બહારગામ ગયો હોવાથી તેની બદલીમાં બે દિવસ કામ...
     

  • Posted On March 25, 06:40 AM
     
    શરદ પવારે કોંગ્રેસને ધમકાવીઆઘાડીની શિસ્ત-મર્યાદા માત્ર એનસીપીએ જ પાળવાની છે, એવો સવાલ કેન્દ્રના કૃષિ પ્રધાને જાહેરમાં પુછ્યો મીની વિધાન સભા એટલે કે ૨૭ જિલ્લા પરિષદના પ્રમુખ પદની ચૂંટણીની જોડાજોડ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) વચ્ચે ટક્કર શરૂ થઈ છે. બન્ને પક્ષના પ્રદેશ સ્તરના નેતાઓ બાદ શનિવારે કેન્દ્રના કૃષિ પ્રધાન અને એનસીપીના નેતા શરદ પવારે...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.