સ્વાઇન ફલૂની શંકા ધરાવતા ૫,૮૪,૨૧૨ લોકોની ચકાસણી થઇ છે, જેમાંથી ૨૮૨ જણમાં સ્વાઇન ફલૂનાં લક્ષણો જોવા મળ્યાં છે. આમાંથી ૧૨ જણ મૃત્યુ પામ્યા છે.
છેલ્લાં બે વર્ષથી પુણે સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સ્વાઇન ફલૂના ‘એચ-૧ એન-૧’ વાઇરસે દેખા દીધી છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૯-૧૦માં સ્વાઇન ફલૂનો પ્રસાર વધ્યો હતો.
એ સમયે ૬૭૦૪ લોકોમાં સ્વાઇન ફલૂનાં લક્ષણો જોવા...
- ઝડપાયેલા નોકર પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે લેવાયો
‘કોમન મેન’નું પાત્ર મશહૂર કરનારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર્ટુનિસ્ટ આર.કે. લક્ષ્મણનાં ઘરેથી મંગળસૂત્ર અને કાનની બુટ્ટીઓ ચોરી જનારા નોકરની ચતુ:શૃંગી પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ચોરી કરેલી માલમત્તા કબજે કરી હતી. લક્ષ્મણનો હંમેશનો નોકર બહારગામ ગયો હોવાથી તેની બદલીમાં બે દિવસ કામ...
આઘાડીની શિસ્ત-મર્યાદા માત્ર એનસીપીએ જ પાળવાની છે, એવો સવાલ કેન્દ્રના કૃષિ પ્રધાને જાહેરમાં પુછ્યો
મીની વિધાન સભા એટલે કે ૨૭ જિલ્લા પરિષદના પ્રમુખ પદની ચૂંટણીની જોડાજોડ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) વચ્ચે ટક્કર શરૂ થઈ છે. બન્ને પક્ષના પ્રદેશ સ્તરના નેતાઓ બાદ શનિવારે કેન્દ્રના કૃષિ પ્રધાન અને એનસીપીના નેતા શરદ પવારે...