

![swinflu5[1]1](/2010/03/08/images/swinflu5[1]1_b.jpg)


પુનાની કોર્ટે જર્મન બેકરીમાં થયેલા વિસ્ફોટ સંબંધિત સીસીટીવી વિડિયો ફૂટેજને પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુક્યો છે. સાક્ષીઓની ઓળક અને તપાસની ગતિને કોઇ ક્ષતિ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પુનાના પોલીસ કમિશ્નર સત્યપાલસિંહ અને મહરાષ્ટ્ર એટીએસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પુના પોલીસના કહેવા પ્રમાણે પુના વિસ્ફોટની...






![bukani11[1]1](/2010/02/20/images/bukani11[1]1_b.jpg)


તાજેતરમાં પૂણે ખાતેની જર્મન બેકરીમાં થયેલ વિસ્ફોટમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે સઘન તપાસ આદર્યા બાદ આજે બુધવારે માહિતી આપી હતી કે વિસ્ફોટ કરવા માટે આતંકીઓએ રિમોન્ટ કંટ્રોલનો ઉપયોગ કર્યો હતો.
પત્રકારોને માહિતી આપતા પૂણે કમિશનરે જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસ બાદ એવું જાણવા મળ્યું છે કે વિસ્ફોટ કરવામાં આતંકવાદીઓએ રિમોંટ કંટ્રોલનો ઉપયોગ કર્યો છે, જોકે તેમણે...




જર્મન બેકરીમાં થયેલા બોમ્બ સ્ફોટ બાદ સરકારે મૃતકોનાં સગાંને, ઈજાગ્રસ્તોને મદદની જાહેરાત કરી હતી પણ સ્ફોટને કારણે સંપૂર્ણપણે નાશ પામેલી બેકરીને નુકસાન ભરપાઈ કરવા વિશે સરકારે હજી સુધી એક શબ્દ કહ્યો નથી કે નથી તેના માલિકને કોઈ પણ પ્રકારની મદદનું આશ્વાસન મળ્યું.
હંમેશાં દેશી-વિદેશી ખાનારાઓની ગિરદીથી ભરચક રહેનારી કોરેગાવ પાર્કની પ્રખ્યાત બેકરીમાં શનિવારે સાંજે બોમ્બ...




મંગળવાર સવારે જર્મન બેકરી બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસે ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે એક શંકાસ્પદની અટકાયત પુણેના જનવાડી વિસ્તાર અને અન્યની ઔદ્યોગિક કસ્બે પિમ્પરીના કુડાલવાડીમાંથી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યાં અનુસાર કુડાલવાડી વિસ્તારમાંથી અટકાયત કરાયેલ એક શંકાસ્પદ આરોપી ઈન્ડિયન...

પુણે વિસ્ફોટમાં હેડલીનું નામ આવવાથી હિમાચલમાં પણ ચિંતા વધી રહી છે કારણ કે હેડલી તેની એક મહિલા મિત્ર સાથે હિમાચલના મનાલી અને શિમલામાં ધૂમ મચવી ચુક્યો છે. ખાસ વાત તો એ છે કે મનાલીમાં તેણે ખ્વાદ હાઉસનો પ્રવાસ કર્યો હતો જ્યાં તે શિમલામાં રોકાયા હતાં ત્યાં સંવેદનશીલ રાષ્ટ્રપતિ નિવાસ અને પ્રિયંકા ગાંધીનું મકાન આવેલું છે.
મુંબઈ હુમલા બાદ હેડલી સાથે સંકળાયેલ ઘણાં રહસ્યો ખુલી...

સોલાપુરના માઢાના નિમગાવમાં પારધી સમાજનાં બે જૂથના ઝઘડામાં ૮ પારધીને રાતના ઊઘમાં જ જીવતા સળગાવીને મારી નાખવાનો ક્રૂર બનાવ બન્યો હતો. આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ૧૪ જણની ધરપકડ કરી હોઈને તપાસ ચાલુ છે.
નિમગાવમાં રહેનારા પારધી સમાજના કાર્યકર્તા અને ઝુંબરબાઈ ભૈરુ કાળે વચ્ચે ઝઘડો હતો. પારધી સમાજનું કલ્યાણ કરવાનું રાજકીય શ્રેય આંચકી લેવાના મામલે પવાર-કાળે વચ્ચે હંમેશાં...


ઓશો આશ્રમ અને છાબડ હાઉસની નજીક જર્મન બેકરીમાં શનિવારે મોડી સાંજે સાડાસાત વાગ્યે થયેલા ધડાકાનું રહસ્ય ઉકેલવા રાષ્ટ્રીય તપાસ એજન્સી (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઈએ), સીબીઆઈ, એટીએસ તથા ગુપ્તચર તંત્રના અધિકારીઓ સક્રિય થયા છે. સૌનું લક્ષ્ય હુમલા વિસ્ફોટના માસ્ટરમાઈન્ડને શોધવાનું છે.
ડેવિડ હેડલી ઉર્ફે દાઉદ ગિલાની (૪૯)નો આ હુમલામાં હાથ હોવાની શંકા છે. હેડલીએ કોરેગાંવ...





ગઈકાલે પૂણેમાં આવેલ જર્મન બેકરીમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર 9 લોકોમાં 2 વિદેશીઓનો સમાવેશ થાય છે.
પૂણે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોની ઓળખ જાહેર કરતા શહેર પોલીસ કમિશનર સત્યપાલ સિંઘે જણાવ્યું હતું કે 9માંહી 2 લોકો વિદેશી નાગરીકાતા ધરાવતા હતાં. જેમાંથી નદીઆ મતેરીનીઆ ઉમર 37, ઓશો આશ્રમ સાથે સંકળાયેલી હતી. જ્યારે અન્ય એક વિદેશીમાં સઈદ અબ્દુલ ખલી ઉમર 26 જે એક વિદ્યાર્થી હતો. ....

પુણેની જર્મન બેકરી રેસ્ટોરેન્ટમાં શનિવાર સાંજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. જાસુસી એજન્સીની નજર પુનાની એક મહિલ આઈટી પ્રોફેશનલ પર છે. જેની જમ્મૂ કાશ્મિર સ્થિત લશ્કર એ તોયબાના સદસ્ય સાથે ટેલિફોનીક વાતચીત થઈ હતી.
માહિતી અનુસાર જાસુસી એજન્સી નજર એક મહિલા આઈટી પ્રોફેશનલ અને જમ્મૂ કાશ્મિર સ્થિત તોયબાના સદસ્ય વચ્ચે થયેલી ટેલીફોનીક વાતચીત પર છે. જો કે...

પુણેમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ઘટના સ્થળે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમે્ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે રવિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હુમલો ઈન્ટેલિજન્સ ફેઈલયર હોવાના કારણે થયો નથી.
હુમલા અંગે અધિકૃત માહિતી આપતા તેમણે કહ્યું કે, આ વિસ્ફોટમાં નવ લોકોના મોત નિપજ્યા છે. અને 57 લોકો ઈજાગ્રસ્ત છે. જેમની સારાવાર થઈ રહી છે. અમે ઈજાગ્રસ્તોને સારી સારવાર...

ઓશો આશ્રમ નજીકની જર્મન બેકરીની ઘટના, ૫૩ને ઈજા, મૃતકમાં એક તાઈવાનનો નાગરિક અને પાંચ મહિલાઓનો સમાવેશ
નજીકમાં આવેલું યહૂદી પ્રાર્થનાઘર છાબડ હાઉસ નિશાન પર હોવાની આશંકા, મુંબઈ વિસ્ફોટ બાદ પ્રથમ મોટો હુમલો
મુંબઈના ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલા બાદ સૌપ્રથમવાર મહારાષ્ટ્રમાં વધુ એક મોટો ત્રાસવાદી હુમલો થયો છે. પુણેના કોરેગાંવ પાર્ક સ્થિત ઓશો આશ્રમની નજીકની જર્મન બેકરીમાં...


મહારાષ્ટ્ર પોર્ન માર્કેટમાં પુનાના ફાળો 50 ટકા જેટલો છે.
આર્થિક મંદી હોવા છતાં પણ પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં સહેજ પણ મંદી જોવા મળી નહોતી. મહારાષ્ટ્રમાં પોર્ન ઈન્ડસ્ટ્રીઝને વાર્ષિક રૂપિયા 60 લાખનો વકરો થાય છે. તેમા માત્ર પૂનાનો જ હિસ્સો જ રૂપિયા 30 લાખ જેટલો છે.
1980ના દાયકાથી પુનામાં પોર્ન ફિલ્મો દર્શાવતા 8 થિયેટરો છે. જેમાં પોર્ન ફિલ્મો જ દર્શવવામાં આવે છે. પુનામાં વર્ષે 100 જેટલી...

પુણેના વિધાર્થી પ્રશાંત ચિતળકરે કૂવામાં ઝંપલાવીને કરેલી આત્મહત્યા પાછળ રેગિંગ કારણભૂત નહોતું એવું ડેક્કન એજયુકેશન સોસાયટીની ફગ્ર્યુસન લો કોલેજ દ્વારા નિયુકત રચાયેલી સત્યશોધક સમિતિની તપાસમાં બહાર આવ્યું છે.
તા. ૨૫મી જાન્યુઆરીએ પ્રશાંતે કૂવામાં પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. આ પછી તેના વાલીઓએ પોતાના પુત્રે સિનિયરો દ્વારા રેગિંગથી ત્રાસી આત્મહત્યા કરી હોવાનો આરોપ...

શાહરૂખ ખાને આઈપીએલ માટે પાકિસ્તાની ખેલાડીઓને આપેલા સમર્થન બાદ ભડકેલા શિવસેનાએ તેની સામે ચલાવેલા આંદોલનના આભારે પુણેના મલ્ટિપ્લેક્ષ માલિકો નક્કી નથી કરી શકતા કે તેઓ 12મી ફેબ્રુઆરીના રોજ પ્રદર્શિત થવા જઈ રહેલી ફિલ્મ માય નેમ ઈઝ ખાન પ્રદર્શિત કરે કે નહીં.
વાંચો :- શાહરૂખ ખાન મુંબઈ આવીને બતાવે: શિવસેના
હવે શાહરૂખ માટે આ વિવાદ વધુ વકરતો જાય છે કેમ કે પતિત પાવન સંગઠને ગઈ...

- પૂણે મેટ્રોના પ્રથમ તબક્કાનો ખર્ચ રૂ.૬,૦૦૦ કરોડનો થવાનો અંદાજ છે- પુણેના બે ટ્રાવેલ પોઈન્ટને જોડતા બે કોરિડોર ધરાવતા પ્રથમ તબક્કાને ૨૦૧૪-૨૦૧૫ના વર્ષ સુધીમાં પૂર્ણ કરવાની ધારણા રાખવામાં આવી છે- ૧૬ કિલોમીટરના આ માર્ગમાં નવ એલિવેટેડ અને છ અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનો હશે
પુણે મ્યુનિસિપાલિટીએ મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારની લીલીઝંડી માટે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ...




મોંઘવારી વિશે આગાહી કરવા બદલ વગોવાયેલા કેન્દ્રના કૃષિખાતાના પ્રધાન શરદ પવાર હવે કહે છે કે ‘‘ભાવ વધારા માટે હું એકલો નહીં, વડા પ્રધાન મનમોહનસિંહ પણ જવાબદાર છે. આ એક સામૂહિક જવાબદારી છે તેમાંથી કોઈ છટકી શકે નહીં.’ છેલ્લા કેટલાક દિવસોથી દૂધ, શાકભાજી, અનાજ, દાળો વગેરેના ભાવ વધવાનો ભય શરદ પવાર વ્યક્ત કરતા હતા.
તેમણે આગાહી કર્યા પછી ખરેખર મોંઘવારી વધી આવી ઘટનાઓને પગલે શરદ...


ખેડૂતો માટેની રાહત યોજનાઓની મુદ્દત કદાચ લંબાવાશેભાવવધારા અંગેના તેમના તાજેતરના અવલોકન બદલ ઉગ્ર ટીકાનો ભોગ બનેલા કૃષિ મંત્રી શરદ પવારે શુક્રવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ભાવવધારાના મુદ્દા સાથે તેમના મંત્રાલયને કેવી રીતે જોડી શકાય. અહીંયા એક સમારંભમાં પવારે જણાવ્યું હતું કે મને એ સમજાતું નથી કે ભાવવધારા સાથે કૃષિ મંત્રાલયનેશું સંબંધ છે. તેણે તો માત્ર કૃષિ પેદાશો પર જ...



સતીશ શેટ્ટીને વિંધનારી તલવારોએ કોઈ આરટીઆઈ ચળવળકાર પર નહીં, લોકશાહી પર પ્રહાર કર્યો હોવાના ઉદ્દગારો ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનકાર અણ્ણા હઝારેએ વ્યકત કર્યા હતા. માહિતી પ્રાપ્તિ અધિકાર કાયદા (આરટીઆઈ એકટ) દ્વારા માહિતી મેળવીને પુણે-લોનાવાલા પટ્ટામાં જમીન કૌભાંડો નિર્ભયતાથી ઉઘાડા પાડતા ૩૮ વર્ષીય સામાજિક કાર્યકર સતીશ શેટ્ટીની બુધવારે તળેગાંવમાં કરાયેલી હત્યાને પગલે...





પુણેમાં વરિષ્ઠ નાગરિકની બીમારી મટાડવા વિશે ખોટું બોલીને ૧.૦૪ કરોડ ઓળવી ગઈ હતી
પોતાને નવગ્રહોની જયોતિષ સંબંધી માહિતી અને કાર્યકાંડનું જ્ઞાન હોવાનું જણાવતાં એ કર્મકાંડ વડે આધિ, વ્યાધિ, ઉપાધિ, બીમારી દૂર કરવાનો દાવો કરતી યુવતીની કોથરુડ (પુણે) પોલીસે ધરપકડ કરી હતી. બીમાર માણસને સાજા કરવા નવગ્રહ પૂજાને નામે એક કરોડ ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદને આધારે માત્ર ૨૩...

અંધવિશ્વાસના ઉત્તમ નમૂના ભારતમાં ઘણી વાર જોવા મળે છે. આવું જ કંઈક પૂનામાં બન્યું છે. 44 વર્ષીય ગૃહિણીને એક મહિલાએ કહ્યું કે, તેના પતિ પર કાળો જાદુ કરવામાં આવ્યો છે અને તે કેટલીક વિધી કરીને તે દૂર કરી દેશે.
જો કે મહિલાનો પતિ તો સાજો ના થયો અને તે ડિસેમ્બરમાં પાર્કિન્સન નામના રોગથી મૃત્યુ પામ્યો પરંતુ તે મહિલા ઘણી જ માલામાલ થઈ ગઈ છે.
આ મહિલાએ રૂપિયા 83 લાખ પડાવ્યા હતા....

જાન્યુઆરીમાં ૧૦૧ વર્ષના થનારા પૂણેના કેશવ જોગલેકર પેન કાગળ લઈ વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરે છે
કેશવ જોગલેકર કદાચ દેશના સૌથી મોટી વયના સક્રિય સિવિલ એન્જિનિયર છે.તેઓ આગામી ૨૨મી જાન્યુઆરીએ ૧૦૧ વર્ષના થશે. જે વયે અન્ય લોકો પથારીવશ સ્થિતિમાં જીવતા હોય છે તેવી મોટીવયે (સદી વટાવી ચૂકેલા) જોગલેકર આજેય જો કોઇ ગ્રાહક બોલાવે તે પેન, કાગળ અને પેડ લઇને વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવા જતા...




નોકરીએ જતો નહોતો એટલે પિતા દ્વારા વારંવાર ઠપકો મળતાં એક મૂકબધિર પુત્રે પિતાના પેટમાં ચાકુ ભોંકીને હત્યા કરી નાખી હતી. પુણેના કેન્ટોનમેન્ટ વિસ્તારની કષ્ણકુંજ સોસાયટીમાં ગઈ કાલે આ ઘટના બની હતી.
પુણેના સોલાપુર બજાર, કેમ્પ ખાતે કષ્ણકુંજ સોસાયટીમાં રહેતા કીર્તિકુમાર શાહ (૬૫)ની હત્યા કરવા સંબંધે લશ્કર પોલીસે તેમના પુત્ર રશમી ઉર્ફે ચીકુ શાહ (૪૦)ની ધરપકડ કરી છે. આ કેસમાં...



![swinflu5[1]1](/2009/12/01/images/swinflu5[1]1_b.jpg)
૭૦ વર્ષની ઉમર પાર કરી ચૂકેલાં રાષ્ટ્રપતિએ હિંમતથી સફર માણી
ભારતનાં પ્રથમ મહિલા અને પ્રથમ મરાઠી રાષ્ટ્રપતિ હોવાનું બહુમાન મેળવનારાં પ્રતિભા પાટીલે પાયલટ એસ. સાજનના સારથિપણામાં બુધવારે સુપર સોનિક લડાયક વિમાન ‘સુખોઈ’માં ઉયનનો અનુભવ લીધો હતો. હવાઈ દળ લડાયક વિમાનો ઉડાવવા માટે મહિલાઓને આમંત્રણ આપે છે ત્યારે લશ્કરની ત્રણેય પાંખોનાં સર્વોચ્ચ સેના પતિ તરીકે લડાયક...






ગઇકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં હિન્દીમાં શપથ લઇ રહેલા સપાના ધારાસભ્ય પર હુમલો કરવાના મુદ્દે મનસેના ચાર ધારાસભ્યોને બરતરફ કરાતા પુનામાં મનસેના કાર્યકરોએ દેખાવો કરીને સિટી બસો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ સુત્રોએ આપેલી માહિતી અનુસાર આ મુદ્દે મનસેના પચાસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ દ્વારા અટકાયત કરાયેલા લોકોમાં મનસેના શહેરી પ્રભારી પ્રકાશ ધોરેનો પણ...



સ્વાઈન ફલૂ પુણેમાંથી જવાનું નામ નથી લેતી. ગુરુવારે વધુ એક મહિલાના મોત સાથે પુણેમાં મરણાંક ૧૦૦ થયો છે. છેલ્લા એક સપ્તાહથી સ્વાઈન ફલૂની સારવાર લઈ રહેલી મોહિની ઉદરેએ ગુરુવારે બપોરે નોબેલ હોસ્પિટલમાં દમ તોડયો હતો. આ સાથે મરણાંક ૧૦૦ થયો છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.નોંધનીય છે કે આ બીમારી ઠંડીમાં વધુ ફેલાતી હોવાથી સત્તાવાળાને વધુ ચિંતા થવા લાગી છે. વિસ્તારમાં વધુ તપાસણી...



આખા દેશમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ દર્દીઓ ધરાવતા શહેર તરીકે ખ્યાતિ મેળવનારા પુણેના આરોગ્યતંત્ર પર આ રોગચાળાના પ્રતિકાર માટે સામૂહિક રોગ પ્રતિકારક વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી છે.
સામૂહિક રોગ પ્રતિકારકતા વિશે પુણેની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજીએ કરેલા સંશોધનના તારણોની આરોગ્ય ખાતાના અધિકારીઓ આતુરતાથી રાહ જુએ છે.
બીજી બાજુ એચ વન એન વન વિષાણુના ચેપ વિશે પરીક્ષણની...
![SwineFluturned[1]211](/2009/11/01/images/SwineFluturned[1]211_b.jpg)


![swine-flu-3[1]51](/2009/10/29/images/swine-flu-3[1]51_b.jpg)


સ્વાઈન ફ્લૂને કારણે પુણેમાં એક મહિલાનું મોત નીપજયું છે, જેને કારણે મરણાંક ૯૦ ઉપર પહોંચ્યો છે.પુણેમાં ૩૦ વષીર્ય મંજુ અશોક કાલ્યા (૩૦)નું સાસૂન હોસ્પિટલમાં મોત નીપજયું હતું. ચિંચવડના દળવી નગરની રહેવાસી મંજુને ૨૦ ઓકટોબરે નાયડુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતા. તે સમયે તેને સ્વાઈન ફ્લૂ હોવાનું જણાયું હતું. આથી તેને સાસૂન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં તેનું મોત થયું હતું, એમ...
![swine-flu-3[1]11](/2009/10/26/images/swine-flu-3[1]11_b.jpg)


‘‘છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યમાં ફેલાયેલા સ્વાઈન ફ્લૂના રોગચાળામાં પુણે ખાતે વધુ બે વ્યક્તિઓના મૃત્યુ સાથે એ શહેરમાં આ રોગચાળાનો મરણાંક ૮૭ પર પહોંચ્યો છે. સ્વાઈન ફ્લૂના મરણાંકમાં પુણે શહેર ટોચ પર છે અને રાજ્યનો મરણાંક ૧૮૧ પર પહોંચ્યો છે,’’ એમ મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાના સહનિયામક અશોક મહેતાએ જણાવ્યું હતું.
દરમિયાન, પુણે સ્થિત સરકારી સાસૂન હોસ્પિટલના ઔષધ-ઉપચાર...

ખરાડીમાંથી ગુમ થયેલી સોફટવેર એન્જિનિયર ૨૮ વર્ષીય નયના પૂજારીની રાજગુરુનગર નજીક ઓઢણીથી ગળું દબાવીને હત્યા કર્યા બાદ ચહેરો છૂંદી નાખવા સંબંધે પોલીસે ચાર જણની ધરપકડ કરી છે. આ હત્યા લૂંટને ઈરાદે થઈ હોવાનું બહાર આવ્યું છે.
મૂળ કરાડની નયના બીઈ (આઈટી) હતી અને ખરાડી ખાતે સિનિક્રોન નામની સોફટવેર કંપનીમાં ગત બે વર્ષથી કામ કરતી હતી. તે ૭ ઓકટોબરે સાંજે ૭.૩૦ વાગ્યે કંપનીમાંથી ઘરે જવા...

પુણેના પ્રખ્યાત નારાયણ પેઠમાં એક દસ વર્ષીય બાળા પર બળાત્કાર કરી તેને મોતને ઘાટ ઉતાર્યાની ચકચારી ઘટના બહાર આવી છે. આ બાળાનું નામ રોહિણી રણદીવે છે.
ઘટના સમયે રોહિણીની માતા બપોરે ૧૨ના સુમારે ડબો દેવા ગઈ હતી. ડબો દઈને આવતાં તેણે રોહિણીને ઘર ઉઘાડવાની ચાવી લેવા બૂમ મારી હતી. તેનો કોઈ જવાબ ન મળતાં તેણે રોહિણીની શોધ આદરતાં યશોદીપ બંગલાની ટેરેસ પર તેની લાશ મળી આવી હતી.
![rape[1]111](/2009/10/16/images/rape[1]111_b.jpg)


‘‘વિધાનસભા ચૂંટણીની પાર્શ્વભૂમિમાં બહારના રાજ્યોના નક્સલવાદીઓ મહારાષ્ટ્રમાં દાખલ થયા છે. તેમની બેઠકો પણ થઈ ચૂકી છે. એ નક્સલવાદીઓ ભાંગફોડ કરે એવી શક્યતા છે.’’ એમ પોલીસ મહાનિયામક અનામી રોય (ચૂંટણી વ્યવસ્થા)એ બુધવારે નાગપુર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
મતદાન સુરક્ષાપૂર્વક પાર પાડવા કેન્દ્રીય અનામત પોલીસદળ (સીઆરપીએફ) અને રાજ્ય અનામત પોલીસદળ (એસઆરપીએફ)...


સ્વાઈન ફલૂને કારણે પુણેમાં વધુ બે જણનાં મોત નીપજયાં છે. આમ, સ્વાઈન ફલૂને આતંક પુણેમાં હજુ પણ યથાવત છે. સ્વાઈન ફલૂને કારણે પુણેમાં કાસરબાઈ લોંઢે (૪૮) અને વિકાસ પ્રામાણિક (૨૭) એમ વધુ બે જણનાં મોત નીપજયાં છે, જયારે કમસેકમ ૧૨ જણ ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહ્યા છે, એમ રાજય આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.
આમ, ગત ૨૪ કલાકમાં એકલા પુણેમાં સ્વાઈન ફલૂને કારણે મરણાંક ૬૬ ઉપર પહોંરયો...

Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








