Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

- પૂનામાં માથાફરેલા ડ્રાઇવરે સર્જ્યું મોતનું તાંડવ, 40 ગાડીને મારી ટક્કર - ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે...

- ખાલી બસ લઇને ભાગ્યો, 30ને પહોંચાડી ઇજા, મહામહેનતે પકડાયો ડ્રાઇવર - માસ્ટર કીથી બસને પોતાના કબ્જામાં લઇ લીધી - બસ...

નાતાલ મનાવવા વિદેશ જતાં પર્યટકોને અકસ્માત: છનાં મોત

પુણે- મુંબઈ હાઈવે પર શનિવાર મધરાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં છ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૧ જણ ઘાયલ થયા હતા....

પુણે નજીક સુખોઈ વિમાન અકસ્માતગ્રસ્ત: જાનહાનિ નહીં

- બે પાયલોટ કૂદી પડતા બચી ગયા પુણેથી લગભગ ૩૫ કિલોમીટરના અંતરે આવેલા વાડેબોલાઈ નજીક ભારતીય હવાઈ દળનાં સુખોઈ-૩૦...
 

પુણેમાં સેક્સ રેકેટની આરોપી મરાઠી ફિલ્મ અભિનેત્રીને કસ્ટડી

મરાઠી નાટક અને ફિલ્મ અભિનેત્રી પદ્મજા બાપટને સેક્સ રેકેટમાં ત્રણ ડિસેમ્બર સુધી કસ્ટડી આપવામાં આવી છે.પુણે...

એક્ટિંગ છોડી અભિનેત્રીએ શરૂ કર્યું સેક્સ રેકેટ, વર્ષો બાદ હવે ધરપકડ

પુણે: નાટક અને ફિલ્મ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી પૂરી થયાનું ધ્યાનમાં આવતાં સેક્સ રેકેટ ચલાવનારી મરાઠી...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On November 20, 03:18 AM
     
    શેરડી સંબંધી આંદોલનને પગલે રાજ્યનું સાકર ઉત્પાદન ઘટશેશેરડી તોડનારા મજુરો અને ખેડૂત સંગઠનોના આંદોલનનો સીધો ફટકો આ વખતે સાકરના ઉત્પાદનને લાગવાની પૂરી સંભાવના છે. ગયા વર્ષે આ તારીખ સુધીમાં ૩૯ લાખ ક્વિન્ટલ સાકરનું ઉત્પાદન થયું હતું. આ વખતે આજ સુધીમાં ૧૧૬ સાકર કારખાનાઓ શરૂ થયા બાદ સાકરનું ઉત્પાદન ૩૨ લાખ ક્વિન્ટલ સુધી પહોંચ્યું છે.ગયા સપ્તાહે સંસદ સભ્ય રાજુ શેટ્ટીના નેતૃત્વમાં ખેડૂતોએ શેરડીના...
     

  • Posted On November 20, 03:06 AM
     
    પુણે અને ઉત્તર મહારાષ્ટ્રમાં ઠંડી વધીઉત્તર તરફના પવનોની તીવ્રતા વધતાં પુણે સાથે ઉત્તર મહારાષ્ટ્રમાં ઠંડીનો કડાકો વધ્યો છે. પુણે શહેર તથા આસપાસના ક્ષેત્રોમાં બે દિવસથી લઘુત્તમ તાપમાન ઘટીને ૧૧ અને ૧૨ અંશ સેલ્સિયસ વચ્ચે રહે છે. મંગળવાર સુધીમાં તાપમાન ઘટીને ૧૦ અંશ સેલ્સિયસ પર આવવાની સંભાવના વ્યક્ત કરાય છે. જોકે ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવમાં પારો ૮.૫ અંશ સેલ્સિયસ પર પહોંચી ચૂક્યો...
     

  • Posted On November 15, 12:05 AM
     
    ઘર નોકરાણીઓને ૩૦ વર્ષે ન્યાય મળ્યો: જનશ્રી યોજનાનો લાભ મળશે- ઘરનોકરાણીઓના અધિકારો માટે સ્થાપવામાં આવેલું મહારાષ્ટ્ર રાજ્ય ઘરેલુ કામદાર મંડળે આજથી આઠ જિલ્લામાં રજિસ્ટ્રેશન આરંભ કર્યું ઘરનોકરાણીઓએ પોતાના હકો માટે તેમણે આપેલી લાંબી લડાઈના ત્રીસ વર્ષ બાદ સફળતાનું મોં જોયું છે. તેમના માટે સ્થાપવામાં આવેલું મહારાષ્ટ્ર રાજ્ય ઘરેલુ કામદાર કલ્યાણ મંડળે તારીખ ૧૪ના સોમવારથી રાજ્યના આઠ જિલ્લામાં...
     

  • Posted On November 13, 12:06 AM
     
    અણ્ણાના આંદોલનથી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય: ડૉ. સ્વામી- હજારેના આંદોલનથી જનતા જાગૃત થઈને રસ્તા પર ઉતરી એ જ તેની સિદ્ધિ ગણાય ‘‘દેશમાં ભ્રષ્ટાચાર, જે ઝડપથી વધુ વિકરાળ થઈને ફેલાઈ રહ્યો છે, એ જોતાં સમાજસેવક અણ્ણા હજારેની લડત તેનો અંત લાવવા માટે પુરતી સક્ષમ નથી. અણ્ણા હજારેની લડતને કારણે નાગરિકોમાં જાગૃતિ આવી અને સૌ રસ્તા પર ઉતર્યા એ જ તેની સફળતા ગણી શકાય. અણ્ણાની લડતને કારણે ભવિષ્યમાં દેશમાં...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.