- વીજળી જોડાણ નહીં કાપવાનો મુખ્ય પ્રધાન પૃથ્વીરાજનો આદેશ
કમોસમી વરસાદનો મોટો ફટકો વેઠનારા ખેડૂતોને નુકસાન ભરપાઈ આપવા માટે રાજ્ય સરકારે શનિવારે નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્રમાં ૧૦૦૦ કરોડ (દસ અબજ) રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. ખુદ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જ વિધાનસભામાં આ રાહત પેકેજની જાહેરાત કરીને ખેડૂતોને રાહત આપવાનો...
- નિલંબિત ધારાસભ્યો પર દેશના બંધારણની નકલ પગ તળે રગદોળવાનો આરોપ મુકાયો
વિધાનસભામાં ગેરવર્તન બદલ શિવસેનાના પાંચ ધારાસભ્યોને આખા વર્ષ માટે ગૃહની કાર્યવાહીમાંથી નિલંબિત (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. ગુરુવારે સંસદીય બાબતોના પ્રધાન હર્ષવર્ધન પાટીલે સભાગૃહમાં શિવસેનાના સંજય રાઠોડ, અભિજિત અડસૂળ, આશિષ જયસ્વાલ, રવીન્દ્ર વાઈકર અને શરદ પાટીલને...
કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન માટે વળતરને મુદ્દે થયેલી ધાંધલમાં વિધાનસભાના સ્પીકર પાસેનો રાજદંડ લઈ જવાના પ્રયત્ન બદલ શિવસેનાના ધારાસભ્ય સંજય રાઠોડને ધારાસભાના શિયાળુ સત્રની કાર્યવાહી પુરતા સસ્પેન્ડ કરાયા છે.
ખેડૂતોને વળતર આપવાના મુદ્દે ધાંધલ કરતાં સંજય રાઠોડ, સ્પીકરની સામેની ખુલ્લી જગ્યા માં ધસી ગયા હતી. ત્યાં...
છેલ્લા દસ મહિનામાં દેશભરમાં ૨૬૮ દીપડાઓના મોત થયા
છેલ્લા દસ મહિનાના સમયગાળામાં દેશભરમાં ૨૬૮ દીપડાઓના જુદાં જુદાં કારણોસર મોત થયાની માહિતી મળી આવી છે. જોકે આ પૈકીના ૧૨૨ દીપડાઓનાં મોત કુદરતી રીતે થયાં હતાં, જ્યારે બાકીના શિકાર બન્યા હતા. મહારાષ્ટ્રમાં મોતના મુખમાં ધકેલાયેલા દીપડાઓની સંખ્યા ૩૬ છે.
કેન્દ્ર સરકાર વાઘની ઘટતી જતી સંખ્યા બાબતે...