નાશિકના શિરડી સ્થિત વિખ્યાત ધર્મસ્થળ શ્રી શિરડી સાઈબાબા મંદિર રૂ. ૩૨ કરોડના ઝવેરાત અને રૂ. ૪,૨૭,૧૭,૦૨,૯૨૯ના રોકાણ સાથે મહારાષ્ટ્રમાં સૌથી ધનાઢ્ય મંદિર બની ગયું છે.
શ્રી સાઈબાબા સંસ્થા ટ્રસ્ટ (શિરડી)નો વહીવટ વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેની રચના ૨૩ ઓગસ્ટ, ૨૦૦૪ના રોજ મહારાષ્ટ્ર સરકારે કરી છે. સંસ્થાન પાસે આજે રૂ. ૫૧,૭૧,૦૦,૧૦૦ના કિસામ...
- પિકનિક માટે જઈ રહેલી સ્કૂલબસને નાગપુર-અમરાવતી માર્ગ પર ગૌંડખૈરી નજીક અકસ્માત
નાગપુરમાં પિકનિક માટે જઈ રહેલી સ્કૂલબસને નાગપુર-અમરાવતી માર્ગ પર ગૌંડખૈરી નજીક બુધવારે ઊંધી વળવાને કારણે અકસ્માત નડ્યો હતો. બપોરે સુમારે સવાબાર વાગ્યે સ્કૂલબસ ઊંધી વળવાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા ૨૮ વિદ્યાર્થીઓ જખમી થયા હતા.
જખમીઓમાં ત્રણની હાલત ગંભીર...
‘જમીન સંબંધી બાવન કૌભાંડોમાંથી પાંચમાં પણ કઠોર કાર્યવાહી થશે તો અન્ય મામલાના આરોપીઓને આંચકો લાગશે : એકનાથ ખડસે.
‘આજની રાજ્ય સરકાર અંગ્રેજો કરતા વધુ અંગ્રેજ છે. સુવર્ણમહોત્સવી વર્ષમાં આપણું રાજ્ય કૌભાંડોના રાજ્ય તરીકે પ્રખ્યાતિ પામે એ આપણું દુભૉગ્ય છે, એમ કહીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એકનાથ ખડસેએ સરકારની ટીકા કરી હતી, તે સાથે જ તેમણે...
- હેમંત કરકરેએ દિગ્વિજયને ફોન કર્યાના પુરાવા નથી, એ દિગ્વિજય સિંહનું અંગત વિધાન હતું : ગૃહ પ્રધાન
૨૬ નવેમ્બર, ૨૦૦૮ની રાતે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો તેના થોડા કલાકો પૂર્વે મહારાષ્ટ્ર પોલીસની ત્રાસવાદ વિરોધી ટુકડી (એટીએસ)ના વડા હેમંત કરકરેએ પોતાને ફોન કર્યો હોવાના કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહના દાવાને મહારાષ્ટ્ર સરકારે રદિયો આપ્યો...