
જાહેર જનતાની સગવડો તરફ બેદરકારી રાખીને મોટાં આયોજનો કરવા સામે લાલ બત્તીઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની સીઝન-થ્રી મુંબઈમાં જોરશોરથી શરૂ થઈ ગયા પછી શહેરના એક ક્રિકેટ પ્રશંસકે ૫, ૧૦ અને ૧૨ એપ્રિલે નાગપુરમાં યોજાનારી આઈપીએલની મેચો માટે વધુ સારી સવલતો અને ચડચણો વિના વર્ધા રોડનો વાહનવ્યવહાર ચાલે એવી માગણી કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરી છે. અરજદારે આ બાબતમાં...

મહારાષ્ટ્ર ભાજપ દ્વારા આવતીકાલથી અલગ વિદર્ભની માંગણી સાથે યુવા જાગર યાત્રા કાઢવાનું એલાન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો ઉદ્દેશ યુવાનોમાં અલગ વિદર્ભની માંગણી અંગે જાગૃતિ ફેલાવવાનો રહેશે.
નાગપુર સાઉથ-વેસ્ટના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર ફદનવિસ બુલધાના જિલ્લાના શેગાંવથી જ્યારે બલ્લારપુરના ભાજપના ધારાસભ્ય સુધરી મુંગાતિવર ચંદ્રપુરથી યાત્રાની શરૂઆત કરશે તેમ પાર્ટીના...
![bjp-logo101[1]2111](/2010/03/03/images/bjp-logo101[1]2111_b.jpg)



![umabhartisot_248[1]1](/2010/02/11/images/umabhartisot_248[1]1_b.jpg)
કેન્દ્ર સરકારે સમગ્ર દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં પહોંચવા માટે જિલ્લા સ્તરે સરકારી શાળાઓમાં ટૂંકા ગાળાના તબીબી શિક્ષણ અભ્યાસક્રમો હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે ‘‘સરકાર, ટૂંક સમયમાં સાડા ત્રણ વર્ષના તબીબી અભ્યાસક્રમ દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં સેવા માટે ડોક્ટરો તૈયાર કરશે અને એ માટે...

ઉડ્ડયન પ્રધાન કહે છે કે દેશમાં વધતી મોંઘવારી ચિંતાનો વિષય છે પણ તે માટે કૃષિ પ્રધાનને કારણ વિના ટીકાનું નિશાન બનાવાય છે
દેશમાં મોંઘવારી વધે છે એ ચિંતાનો વિષય છે, પણ એ માટે કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારને કારણ વિના ટીકાનું કેન્દ્ર બનાવાય છે, એમ કહેતાં કેન્દ્રના મુલકી ઉયન પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે તેમના પક્ષપ્રમુખનો સોમવારે નાગપુરમાં નક્કર બચાવ...

અત્રે મળતા અહેવાલોમાં શનિવારે જણાવાયા પ્રમાણે વડંગલી ગામમાં સતીમાતા-સામંતદાદાના મેળામાં ભકતોએ અત્યાર સુધીમાં ૩,૦૦૦ બકરાંનો બલિ ચડાવ્યો હતો.
ગામમાં વણઝારા સમાજનાં તીર્થ સ્થળે શુક્રવારે શરૂ થયેલા મેળામાં પ્રાણીઓનો બલિ ચઢાવાય છે, એમ અહેવાલમાં જણાવાયું હતું.
દેશના વિવિધ ભાગોમાંથી, ખાસ કરીને ખાનદેશ અને મઘ્ય પ્રદેશમાંથી ઓછામાં ઓછા બે લાખ શ્રદ્ધાળુઓ વિધિ જોવા અહીં એકત્ર...



વિદર્ભ નિર્માણ સંગ્રામ સમિતિના નેજા હેઠળ અલગ વિદર્ભ રાજ્ય માટે મહારાષ્ટ્રના 11 જિલ્લાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને સ્વયંભૂ સમર્થન સાંપડ્યું હતું.
બંધના પગલે નાગપુર સહિતના 11 જિલ્લાઓમાં વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેટલાક હિંસક દેખાવકારોએ સરકારી વાહનો અને ઇમારતોને નુકશાન પહોંચાડ્યું હતું. જોકે, મોટાભાગની સરકારી કચેરીઓ બંધ રહી હતી. લાંબા...

સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સારવાર મળી રહે તેવા આશયથી સરકાર દ્વારા ચાલતી શાળાઓમાં સરકારે જિલ્લા સ્તરે ટૂંકા ગાળાનો મેડિકલ એજ્યુકેશન કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ગુલામનબી આઝાદે શનિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સાડાત્રણ વર્ષનો તબીબી શિક્ષણ કોર્સ લોન્ચ કરશે અને જિલ્લા સ્તરે તે માટે શાળાઓ શરૂ...

મહારાષ્ટ્રમાં લોકશાહી મોરચા સરકારમાં ભાગીદાર એનસીપીએ પણ છેવટે અલગ વિદર્ભ આંદોલનમાં જોડાવાનો પોતાનો મનસૂબો જાહેર કર્યો છે. પક્ષે દાવો કર્યો છે કે અમે કાયમ વિદર્ભને રાજયનો દરજજો આપવાની તરફેણ કરતા રહ્યા છીએ.
અત્રે યોજાયેલી એક રેલીમાં હરિત પ્રદેશના પક્ષકાર નેતા અજિત સિંહે પણ આ બાબતે પૂરેપૂરો ટેકો આપવાનું જાહેર કર્યું હતું. મહારાષ્ટ્રના અનાજ અને પુરવઠા પ્રધાન અનિલ...





મતદાન બાબતે હજુ પણ આપણે ગંભીર નથી. દેશની લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન ફરજિયાત કરવું જરૂરી છે, એમ ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
હાલમાં જ ગુજરાતમાં મુખ્ય પ્રધાન નરેંદ્ર મોદીની સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે મતદાન ફરજિયાત કરતું બિલ વિધાનસભામાં મંજૂર કરાવી લીધું હતું. જોકે મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાએ તે મતદાન ફરજિયાત કરી શકાશે નહીં એવી...

રાજ્ય સરકાર તેમજ પ્રધાનમંત્રી પેકેજની અમલ બજાવણી બાબતની બેઠકમાં મુખ્ય પ્રધાને હાજરી આપી
મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ હવે ખેડૂતોની આત્મહત્યા રોકવા પર ભાર આપી રહ્યા છે. આ મુદ્દે રાજ્ય સરકાર તેમ જ પ્રધાનમંત્રી પેકેજની અમલ બજાવણી બાબતની બેઠકમાં તેમણે હાજરી આપી હતી. ખેડૂતોની આત્મહત્યા રોકવા વિશેષ પ્રયત્ન કરવા ચવ્હાણે ભારપૂર્વક જણાવ્યું હતું.
સાથોસાથ તેમણે ખેડૂતોએ...




ભાજપના નવા પ્રમુખ નીતિન ગડકરી આગામી ત્રણ વર્ષ સુધી લોકસભા કે રાજય સભાની ચૂંટણી લડશે નહીં.
નાગપુરમાં પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન તેઓ કોઇ પણ સંસદીય ચૂંટણી લડશે નહીં.
તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, તેમની મુખ્ય કામગીરી ભાજપને મજબૂત બનાવવાની છે. ભાજપના નવા પ્રમુખ તરીકે દિલ્હીમાં...















![terrorist_183[1]11](/2009/12/10/images/terrorist_183[1]11_b.jpg)








બાબરી મસ્જિદ શિવસૈનિકોએ તોડી હોવાના દાવાને હસી કાઢતા વિશ્વ હિન્દુ પરિષદના નેતા
‘‘શિવસેના પ્રમુખ બાળ ઠાકરે કયારેય અયોઘ્યા ગયા નથી. તેમનામાં એટલી હિંમત નથી તેમનામાં હિંમત હોત તો તેમણે અયોઘ્યાની મુલાકાતો લીધી હોત.’’ એવો ટોણો વિશ્વહિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલે માર્યોહતો. સિંઘલે ‘રામબાણ’ છોડતાં શિવસૈનિકોએ બાબરી મસ્જિદ તોડી હોવાનો દાવો પણ હસી કાઢયો...


મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના વોટ બેંકના રાજકારણના મુદ્દે હિંદી વિરૂદ્ધના વલણ પર દેશના ભાગલા કરવાની કોશિષનો આરોપ મુકીને વિશ્વ હિંદુ પરિષદે તેમની ટીકા કરીને તેમના વિરૂદ્ધ પગલાં ભરવાની માંગ કરી હતી.
વીએચપીના આતંરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલે અહીંની એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, " આ વોટબેંક આધારિત રાજકારણ છે અને રાજ ઠાકરે હિંદીની વિરૂદ્ધ બોલીને દેશના ભાગલા...





મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માણિકરાવ ઠાકરેના સુપુત્ર અને વણી વિધાનસભા મત ક્ષેત્રના નવા કોંગ્રેસી વિધાનસભ્ય વામનરાવ કાસાવારે યવતમાળ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતીની જમીન દબાવી હોવાની ઘટનાઓની ગુપ્તચર તંત્ર દ્વારા તપાસ ચાલે છે. હાલના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ ઉદ્યોગ પ્રધાન હતા એ વખતમાં આ ગોટાળા કરાયા હોવાનું કહેવાય છે.ચવ્હાણે એ વખતે એ જમીનોના વેચાણની પરવાનગી આપી...

નવેમ્બર- ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અનુભવ કરનારા નાગપુરવાસીઓને ચાલુ વર્ષે ઓકટોબર પૂરો થવા પૂર્વે ત્રીજા અઠવાડિયામાં ધ્રૂજારીનો અનુભવ થઈ રહ્યો છે. પરિણામે નાગપુરવાસીઓએ કબાટમાં પૂરી રાખેલાં સ્વેટર્સ, શાલ વગેરે બહાર કાઢવા માંડયાં છે. છેલ્લા ચાર દિવસથી આ શહેરનું ઉષ્ણતામાન ઘટી રહ્યું છે.
સાધારણ રીતે ૨૦ ડિગ્રી આસપાસ રહેતું ઉષ્ણતામાન રવિવારે ઘટીને ૧૫.૩ ડિગ્રી સેલ્સિયસ પર...

ગત મોડીરાત્રે નક્સલવાદીઓનું એક ટોળું ગઢચીરૌલી જિલ્લાના બેનગુંડા ગામ ઉપર ત્રાટક્યુ હતું. જ્યાં તેમણે ગણેશ કાટલામે નામની વ્યક્તિને ઠાર માર્યો હતો.
નક્સલવાદીઓને શંકા હતીકે, નક્સલવાદી ગતિવિધિઓ અંગે ગણેશ પોલીસને માહિતી આપતો હતો. જેથી લગભગ એક ડઝન જેટલા નક્સલવાદીઓ ત્રાટક્યા હતા. ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્રનો આ જિલ્લો નક્સલવાદીઓ માટે કુખ્યાત છે અને ચૂંટણીઓ પહેલા અહીં 17...

મહારાષ્ટ્ર વિધાનસભાની અમરાવતી બેઠક ઉપર આજે સવારે શરૂ થયેલી ગણતરીના ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર સુનિલ દેશમુખ 6,500 જેટલા મતથી આગળ છે. તેઓ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પુત્ર રોશનદેવ શેખાવતને ટક્કર આપી રહ્યા છે. જેમને કોંગ્રેસની ટિકીટ મળતા સુનિલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.આ બેઠક બંને ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તેને અગત્યની માનવામાં આવી રહી...




Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








