

પૃથ્વીરાજ ચવ્હાણે મુખ્ય પ્રધાનપદનો અખત્યાર સંભાળ્યાને એક વર્ષ પૂરું થયું ત્યાં વિદર્ભમાં દેવાના બોજ તળે ૧૦૬૫...
રાંચીથી મુંબઈ જઈ રહેવા જેટલાઈટ કંપનીના વિમાનનું રવિવારે સવારે નાગપુર એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરવું...
- ઘંટાનાદ સંસ્થાના કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવતા કેજરીવાલના સમર્થકોએ ઝપાઝપી કરી, સરકાર પરેશાન કરી રહી હોવાનો...
- ૮ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ ચૂંટણી જંગ ખેલાશે
- આઠ ડિસેમ્બર, ૨૦૧૧ના દિવસે મતદાન કરાશે
- તમામ સ્થળે બહુસભ્ય પદ્ધતિથી...
- આદિવાસી ગામ ગડચિરોલીના બામ્બૂ વખણાય છે
- કોઇપણ ભ્રષ્ટાચાર વગર ગ્રામવાસીઓએ કરી છે કરોડોની કમાણી
નવાઈ લાગશે પણ ભારતના એક ગામે માત્ર બામ્બૂ વેચીને કરોડોની કમાણી કરી છે. મહારાષ્ટ્રના આ આદિવાસી ગામમાં તાજેતરમાં બામ્બૂના વેચાણ માટે કરવામાં આવેલી હરાજીમાં કરોડોની બિડ મળી હતી.
નાગપુરનું આદિવાસી ગામ ગડચિરોલી માત્ર બામ્બૂ વેચીને આ વર્ષે કરોડપતિ...
ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી બનવા માંગતા નથી. અડવાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને સંઘે અને ભાજપે પ્રધાનમંત્રી પદથી પણ વધારે ઘણુ બધુ આપ્યું છે. વધુમાં અડવાણીએ જણાવ્યું હતું કે તેમની યાત્રા સારા પ્રશાસન માટે છે કારણ કે યૂપીએના શાસન દરમિયાન દેશમાં અનેક કૌભાંડો સામે આવ્યાં છે. બીજી...
નરખેડ તાલુકાના મોવાડ ગામમાં બળાત્કારને મામલે બે જુથ વચ્ચે પથ્થરમારો થવાને લીધે પોલીસે કરેલા ગોળીબારમાં એકનું મોત થયું હતું. આને કારણે વાતાવરણમાં તંગદિલી નિર્માણ થઈ હતી.
શુક્રવાર સવારે આ ઘટના બની હતી, જેમાં એક જણનું મોત થયું છે, જ્યારે પોલીસ સહિત ચાર જણ ઘાયલ થયા છે. બે દિવસ પૂર્વે આ ગામમાં એક મહિલા પર બળાત્કાર થયો હતો. આ મામલે બે જુથ વચ્ચે...
એર ઈન્ડિયાની મુંબઈ-નાગપુર ફ્લાઈટે આજે અહીં બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર ભસતા હરણને કચડીને મોતને ઘાટ ઉતાર્યું હોવાનું એરપોર્ટનાં વર્તુળોએ જણાવ્યું હતું.
વર્તુળોએ જણાવ્યું હતું કે આ બનાવ આજે સવારે બન્યો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૬૨૮એ હરણને કચડી નાખ્યું હતું, પરંતુ તેણે સલામતીપૂર્વક ઉતરાણ કર્યું હતું. જો કે એર...