Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

- હેરાન પરેશાન થઇ ગયા લોકો, તંત્ર ઊંધા માથે લાગી ગયું કામે - સોમવારે સવારે બની ઘટના - ઝડપથી ઉડતો જઇ રહેલો કાગડો...

- 30 જેટલા ફાયર ફાઇટર્સની લેવાઇ હતી મદદ, કરોડોનું નુકસાનશનિવારે મુંબઇના મહમ્મદ અલી રોડ સ્થિત ક્રોફર્ડ માર્કેટ,...

મુંબઇ હુમલાના આ 'સવાલ' દુઃખ આપે છે પણ કોઇ જવાબ નથી

મુંબઇમાં આજથી ત્રણ વર્ષ અગાઉ થયેલા આતંકવાદી હુમલા દરમિયાન સમગ્ર દેશ 60 કલાક સુધી બંધક બની રહ્યો હતો. દિલ્હીથી...

મરાઠી છોડીને અણ્ણાએ હિન્દી-અંગ્રેજીમાં શરૂ કર્યો નવો બ્લોગ

- તાજેતરમાં વિવાદ થયા બાદ અણ્ણાએ પોતાનો બ્લોગ બંધ કરી દીધો હતો તાજેતરમાં જ પોતાના બ્લોગ અંગે ચર્ચામાં આવેલા...
 

પત્રકાર જે ડેની હત્યા અમારી ભૂલ હતીઃ કબૂલ્યું છોટા રાજને

- જે ડેની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો - અંડરવર્લ્ડ ડોન છોટા રાજને પોતાની ભૂલ કબૂલી - મુંબઇના વરિષ્ઠ પત્રકાર હતા...

ડૉ. પાંડાએ દર્દીનો હૃદયનો વાલ્વ રીપેર કરીને જીવ બચાવ્યો

હાઈપર ટેન્શનથી પીડાતા સુરતના ૪૦ વર્ષીય વિપુલ ઠાકોરભાઈ પટેલને બાયપાસ સર્જરી સાથે બેન્ટાલ પ્રોસીજર કરીને તેમનો...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On October 24, 02:46 AM
     
    રત્નાગીરીમાં નૌકા ઊંધી વળતાં એક જ કુટુંબના ચાર સભ્યોનાં મોતસાખરતર-મહામુરવાડી ખાડીમાં એક નાની નૌકા ઊંધી વળતા ત્રણ નાનાં બાળક સહિત એક જ કુટુંબના ચાર જણનાં મોત થયા હતા, પરિણામે આ વિસ્તારમાં શોકનું વાતાવરણ પ્રસર્યું હતું. જો કે નૌકામાંના બે બાળકો તરીને કિનારે પહોંચી જતા તેમનો જીવ ઉગરી ગયો હતો. રવિવારેસવારે આ દુર્ઘટના બની હતી. અફિક જિયાઝ સાખરકર (ઉ.વ.૧૦), અનસ ઇશાદ સાખરકર (ઉ.વ. ૭), ઉવેશ ખાલીદ સાખરકર (ઉ.વ. ૬) સહિત...
     

  • Posted On October 24, 02:45 AM
     
    ત્રીજી દીકરી ઘરાવનાર કુટુંબને રાજ્ય સરકાર તમામ સુવિધા આપશેસ્ત્રીભ્રૂણ હત્યાની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારનું પગલું જે દંપતીને સંતાનમાં ત્રીજી બાળકી હશે તો તેમને રેશન સહિતના વિવિધ પ્રકારના લાભો આપવા અંગે વિચારણા સરકાર છેલ્લાં ચાર વર્ષથી ચાલતી ‘અમે બે અમારા બે’ની ઝુંબેશમાં થોડો ફેરફાર કરવાનો વિચાર કરે છે. સ્ત્રીભ્રૂણ હત્યાનું વધતું જતું પ્રમાણ અને છેવટે તેને કારણે છોકરીઓની ઘટતી જતી...
     

  • Posted On October 23, 03:01 AM
     
    ગુજરાતી બ્રાહ્મણ સમાજની વેબસાઈટ myigbm.comનું ઉદ્ઘાટનજ્ઞાતિઓનો ઈતિહાસ, કુળદેવીઓ સંબંધી માહિતી, વતનની માહિતી, સંસ્કૃત અને કર્મકાંડ શીખવાના સંપર્કો વગેરે વિગતો ઉમેરાશે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ગુજરાતી બ્રાહ્મણોના ઈન્ટરનેટ પર સંપર્ક સેતુ એવી ઈન્ટરનેશનલ ગુજરાતી બ્રાહ્મણ મહાસંઘની વેબસાઈટ માયઆઈજીબીએમ ડોટ કોમનું ઉદ્ઘાટન શનિવાર, તા. ૨૨ ઓક્ટોબરે મહાસંઘના પ્રમુખ દિલીપ ત્રિવેદીના હસ્તે કરવામાં...
     

  • Posted On October 20, 06:48 AM
     
    સાંઈબાબા પર હવે એનિમેશન ફિલ્મ બનશેઅગણિત ભક્તોનું શ્રદ્ધાસ્થાન શિરડીના સાઈબાબા પર હવે એનિમેશન ફિલ્મ બની રહી છે. દિલ્હીના શિરડી સાઈબાબા ફાઉન્ડેશન દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એનિમેશન ફિલ્મના માધ્યમમાંથી આપણને માણસાઈના પાઠ આપનારા ઈશ્વરની વાત કહેવનાની છે. સાઈબાબાએ સર્વ જાતિ- ધર્મના લોકોને પ્રેમથી, ભાઈચારાથી વર્તવા તેમ જ ભેદાભેદ ન કરવાની શિખામણ આપી હતી....
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.