
મુંબઇમાં આજથી ત્રણ વર્ષ અગાઉ થયેલા આતંકવાદી હુમલા દરમિયાન સમગ્ર દેશ 60 કલાક સુધી બંધક બની રહ્યો હતો. દિલ્હીથી...
- તાજેતરમાં વિવાદ થયા બાદ અણ્ણાએ પોતાનો બ્લોગ બંધ કરી દીધો હતો
તાજેતરમાં જ પોતાના બ્લોગ અંગે ચર્ચામાં આવેલા...
- જે ડેની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો - અંડરવર્લ્ડ ડોન છોટા રાજને પોતાની ભૂલ કબૂલી - મુંબઇના વરિષ્ઠ પત્રકાર હતા...
હાઈપર ટેન્શનથી પીડાતા સુરતના ૪૦ વર્ષીય વિપુલ ઠાકોરભાઈ પટેલને બાયપાસ સર્જરી સાથે બેન્ટાલ પ્રોસીજર કરીને તેમનો...
સાખરતર-મહામુરવાડી ખાડીમાં એક નાની નૌકા ઊંધી વળતા ત્રણ નાનાં બાળક સહિત એક જ કુટુંબના ચાર જણનાં મોત થયા હતા, પરિણામે આ વિસ્તારમાં શોકનું વાતાવરણ પ્રસર્યું હતું. જો કે નૌકામાંના બે બાળકો તરીને કિનારે પહોંચી જતા તેમનો જીવ ઉગરી ગયો હતો. રવિવારેસવારે આ દુર્ઘટના બની હતી.
અફિક જિયાઝ સાખરકર (ઉ.વ.૧૦), અનસ ઇશાદ સાખરકર (ઉ.વ. ૭), ઉવેશ ખાલીદ સાખરકર (ઉ.વ. ૬) સહિત...
સ્ત્રીભ્રૂણ હત્યાની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારનું પગલું
જે દંપતીને સંતાનમાં ત્રીજી બાળકી હશે તો તેમને રેશન સહિતના વિવિધ પ્રકારના લાભો આપવા અંગે વિચારણા
સરકાર છેલ્લાં ચાર વર્ષથી ચાલતી ‘અમે બે અમારા બે’ની ઝુંબેશમાં થોડો ફેરફાર કરવાનો વિચાર કરે છે. સ્ત્રીભ્રૂણ હત્યાનું વધતું જતું પ્રમાણ અને છેવટે તેને કારણે છોકરીઓની ઘટતી જતી...
જ્ઞાતિઓનો ઈતિહાસ, કુળદેવીઓ સંબંધી માહિતી, વતનની માહિતી, સંસ્કૃત અને કર્મકાંડ શીખવાના સંપર્કો વગેરે વિગતો ઉમેરાશે
સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ગુજરાતી બ્રાહ્મણોના ઈન્ટરનેટ પર સંપર્ક સેતુ એવી ઈન્ટરનેશનલ ગુજરાતી બ્રાહ્મણ મહાસંઘની વેબસાઈટ માયઆઈજીબીએમ ડોટ કોમનું ઉદ્ઘાટન શનિવાર, તા. ૨૨ ઓક્ટોબરે મહાસંઘના પ્રમુખ દિલીપ ત્રિવેદીના હસ્તે કરવામાં...
અગણિત ભક્તોનું શ્રદ્ધાસ્થાન શિરડીના સાઈબાબા પર હવે એનિમેશન ફિલ્મ બની રહી છે. દિલ્હીના શિરડી સાઈબાબા ફાઉન્ડેશન દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
એનિમેશન ફિલ્મના માધ્યમમાંથી આપણને માણસાઈના પાઠ આપનારા ઈશ્વરની વાત કહેવનાની છે. સાઈબાબાએ સર્વ જાતિ- ધર્મના લોકોને પ્રેમથી, ભાઈચારાથી વર્તવા તેમ જ ભેદાભેદ ન કરવાની શિખામણ આપી હતી....