

- મુંબઇ મનપાની ચૂંટણીનું પ્રચાર યુદ્ધ જામ્યું, બન્ને ભાઇઓ સામસામેશિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ...
26/11 એટલે કે મુંબઇ હુમલાની યાદ આવતા જ મોટાભાગના લોકોના શરીરમાં કંપકપાટી છુટી જાય છે. ભારતની આર્થિક રાજધાનીમાં...
મહાપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકારણનાં બેનર લગાવવા માટે વધુ નાણાં ગણી આપવાં પડશે. બેનર લગાવવાના દર...
‘‘જે વિશિષ્ટ ભાવના સાથે જેમણે વર્ષ ૧૯૯૯માં નવો પક્ષ શરૂ કર્યો, તેમના તરફ લોકોનું ભ્રમ નિરસન થયું છે. તેથી લોકો...
તેમના કર્મચારીઓને ફાવતી જગ્યાએ બદલી આપવા સંબંધે તેમણે જિલ્લા બેંકના અધિકારીઓની મારપીટ કરી
પોતાના કર્મચારીઓને ફાવે તેવા સ્થળે બદલી કેમ આપતા નથી, એવા સવાલનો જવાબ પુછનારા નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ) નેતા અને સંસદ સભ્ય છત્રપતિ ઉદ્દયન રાજે ભોસલેએ જિલ્લા બેંકના મુખ્ય કાર્યાલયમાં ઘૂસી જઇ દાદાગીરી તેમજ મારપીટ...
પક્ષ અંતર્ગત તેમ જ બહાર અન્ય પક્ષોમાં પોતે લોકનેતા કે વ્યાપક જનસમુદાયનું નેતૃત્વ કરતા આગેવાન નહીં હોવાને મુદ્દે મશ્કરી-ટીકાઓનો સામનો કરતા રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ એ મહેણું ભાંગવા માટે લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય શનિવારે જાહેર કર્યો હતો.ભાજપના કાર્યકરો માટે પોતે યોજેલા દિવાળી મેળાવડા દરમિયાન પત્રકારો સાથે વાતચીત...
મહાપાલિકામાં ભગવી યુતિને પરાસ્ત કરીને કોંગ્રેસની સત્તા લાવવા માટે નેતાઓ- કાર્યકરોએ પ્રયાસ શરૂ કરી દીધા છે. ભગવી યુતિ એક બાજુ વિવિધ પ્રકલ્પોનો અમલ કરીને મતદારોને રીઝવવા માટે તૈયાર છે ત્યારે પાછળ ન રહેવા માગતી કોંગ્રેસ પણ સક્રિય બની છે અને વિવિધ નુસખા ઘડી રહી છે.
જેના ભાગરૂપે જ ઉત્તર મુંબઈ જિલ્લા કોંગ્રેસ કમિટી વોર્ડ નં. ૪ આયોજિત સાંસદ સંજય...
‘શિવસેના પ્રમુખે જે સર્જન કર્યું, તેનું વિસર્જન કરવાનું બિડું ઉદ્ધવ ઠાકરેએ ઉપાડ્યું છે. ઉદ્ધવ ઠાકરે ખરા અર્થમાં ઉદ્ધવસ્ત ઠાકરે હોવાથી તેઓ આવતા પાંચ વર્ષોમાં શિવસેનાને ખતમ કરી નાખશે.’’ એવી આગાહી મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન નારાયણ રાણેએ કરી હતી.
જિલ્લા પરિષદોની આગામી ચૂંટણીના અનુસંધાનમાં રત્નાગિરિ ખાતે કોંગ્રેસી કાર્યકરોના મેળાવડામાં...