Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
MumbaiFebruary 9th, 2012, 03:42 am [IST]

કોંગ્રેસ-એનસીપીની યુતિએ ફરી ઝૂંપડાવાસીઓ પર દાવ લગાવ્યો

કોંગ્રેસ-એનસીપીની યુતિએ ફરી ઝૂંપડાવાસીઓ પર દાવ લગાવ્યો મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ- એનસીપી આઘાડીએ ફરી એક વાર ઝૂંપડપટ્ટીવાસીઓ પર રાજકીય દાવ લગાવ્યો છે. મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ અને ઉપ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા બુધવારે સંયુક્ત રીતે ચૂંટણીઢંઢેરો જારી કરવમાં આવ્યો હતો, જેમાં મુંબઈગરાને ખાડામુકત રસ્તાઓ આપવા સાથે દરેક ઘરમાં નળ આપવાનાં વચન...
 

ફોજદારી ફરિયાદમાં દખલગીરી બદલ બે વરિષ્ઠ IPS અધિકારીઓને નોટિસ

આરોપીને બચાવવા તપાસમાં બે આઈપીએસ અધિકારીઓએ દખલગીરી કરી હતી
 

૭૦ વર્ષના વૃદ્ધને પત્નીની હત્યાના આરોપમાં રાહત આપતી હાઈકોર્ટ

થાણાના રહેવાસી કાકડયા કડારાએ પોતાની પત્ની ઉપર હુમલો કર્યો હતો

પુણે પો. કમિશનરને ૨૫ હજારનો દંડ

જાતિ પ્રમાણપત્રને મુદ્દે બઢતી નકારી અને ટ્રિબ્યુનલના અગાઉના આદેશનો અમલ ટાળ્યો

મુંબઈમાં પણ ઠંડીએ સપાટો બોલાવ્યો

શીતલહેર હજુ થોડા દિવસ ચાલુ રહેવાનો અંદાજ વેધશાળાએ દર્શાવ્યો

‘નીટ’ની ચિંતા કર્યા વિના વિદ્યાર્થીઓ CETની તૈયારી કરે

૨૦૧૩માં નીટ લાગુ કરવામાં આવશે કે નહીં એ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ વિમાસણમાં છે
 
 
 
 
 
 
 

 
 
 

 
 
Ek Nazar
Story 
1
/
5
 
 
 

હાર્બર લાઈન પર ત્રણ નવી ટ્રેનસેવાઓ શરૂ કરાશે

હાર્બર લાઈન પર ત્રણ નવી  ટ્રેનસેવાઓ શરૂ કરાશે

 
પનવેલ-સીએસટી વચ્ચે ૯મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે
 
 
 
Advertisement

Astrology

 
રાશિફળ
 
અંક જ્યોતિષ
 


અગ્નીપથની ઓરીજીનલ કવિતાનું એન્જીનિયર દ્વારા ઓ'રીજીનલ વર્ઝન

 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.