Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

ઓવરહેડ વાયરના આંચકાથી કચ્છી યુવાનનું મોત નીપજ્યું

- ગ્રાન્ટરોડ સ્ટેશને બનેલી કરુણ ઘટના પશ્ચિમ રેલવેની ઉપનગરીય સેવામાં ડીસી વીજ વીજ પ્રવાહને સ્થાને એસીવીજ પ્રવાહ સક્રિય થયા પછી વિશેષ રૂપે રેલવે સ્ટેશનોની પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર ‘ઓવરહેડ વાયરમાંથી ૨૫ હજાર વોલ્ટનો વીજ પ્રવાહ પસાર થતો હોવાથી ટ્રેનના ડબ્બાની છત પર બેસીને પ્રવાસ કરવાનું ટાળો’ એવું હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં જણાવતી મૌખિક જાહેરાતો વારંવાર કરાય છે. પરંતુ ઘણા લોકોને એ બધું સાંભળવામાં રસ નથી અથવા અવગણના કરે છે. આવો એક કચ્છી યુવાન કેતન સાવલા (૩૫) ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે...

વાહનચાલકો પાસે દંડ વસૂલવાનો અધિકાર ટ્રાફિક કોન્સ્ટેબલને અપાશે

- લાઈસન્સ જપ્ત કર્યા પછી ટ્રાફિક પોલીસ ચોકીમાં જઇને દંડ ભરવાની રીત વાહનચાલકો અને પોલીસો બન્ને માટે પરેશાની...

સાર્વજનિક ગણેશમૂર્તિઓની ૧૮ ફૂટની મર્યાદા બાંધતા મૂર્તિકારો

- ભાવિકો-જાહેર જનતાના અભિપ્રાયો ઓનલાઈન મગાવાયા છે સાર્વજનિક ગણેશોત્સવોની મૂર્તિઓની ઊંચાઈ ૧૮ ફૂટથી વધુ નહીં...
 
 

‘પાણી હક’ નકારવાના પાલિકાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો

- ‘૯૫ પછીનાં ઝૂંપડાંના રહેવાસીઓને ‘‘મહાનગરમાં વર્ષ ૧૯૯૫ પછી બંધાયેલાં ઝૂંપડાંને પાણી પુરવઠાનાં જોડાણો...

‘તમારી સો પેઢીઓ હેઠી ઊતરે તોયે શિવસેનાનો અંત નહીં આવે’: ઠાકરે

- કૃપાશંકર સિંહે પાઠવેલી નોટિસમાં બેબુનિયાદ આક્ષેપ કરવા બદલ ત્રણ દિવસની અંદર માફી માગવા માટે કહ્યું છે -...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 10, 03:43 AM
     
    ઓલ્ટરનેટ કરન્ટ પર ચાલતી મુંબઈ સેન્ટ્રલ સુધીની ઐતિહાસિક સફરનવી દિલ્હી- મુંબઈ સેન્ટ્રલ- નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને પહેલી વાર ડબ્લ્યુએપી વિદ્યુત એન્જિન દ્વારા મુંબઈ સેન્ટ્રલ સુધી સંચાલિત કરાઈ સંપૂર્ણ ઓલ્ટરનેટ કરન્ટ પર ચાલતી લોકો મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સુધી આવવાની ઐતિહાસિક ઘટના બુધવારે બની હતી. ચર્ચગેટ સ્ટેશન સુધી ડીસીથી એસી કર્ષણ પરિવર્તન પશ્વાત પ્રતિષ્ઠિત ૧૨૯૫૧/ ૧૨૯૫૨ નવી દિલ્હી- મુંબઈ...
     

  • Posted On February 10, 03:40 AM
     
    શિવાજીપાર્કમાં સભાની મનસેની અરજી સુપ્રીમે ફગાવીકાયદો અને વ્યવસ્થાનું કારણ આપી પોલીસ અને હાઈકોર્ટે આ પરવાનગી ફગાવી દીધી હતી શિવાજી પાર્ક પર સભા યોજવાની મંજુરી આપવા માટે મનસેએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પણ ગુરુવારે ફગાવી દેવામાં આવી હતી. અગાઉ હાઈકોર્ટે રાજ ઠાકરેને મંજુરી નકારી કાઢી હતી, જેની સામે મનસેએ સુપ્રીમમાં અપીલ કરી હતી.અગાઉ શિવસેના ભવન સામે સભા યોજવામાં પોલીસે નકારેલી પરવાનગીને...
     

  • Posted On February 10, 03:38 AM
     
    10 વર્ષના બાળમુનિ ૩૫ મિનિટમાં બોલ્યા ૭૫૦ શ્લોકદસ વર્ષીય બાળમુનિશ્રી પદ્મપ્રભચંદ્ર સાગરજી મ.સા. શ્રી દશવૈકાલિક આગમ કંઠસ્થ બોલ્યા હતા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ચોપાટી જૈન સંઘમાં ‘કંઠસ્થ આગમ શ્રવણ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં માત્ર દસ વર્ષીય બાળમુનિશ્રી પદ્મપ્રભચંદ્ર સાગરજી મ. પણ ૭૫૦ શ્લોકનું શ્રી દશવૈકાલિક આગમ કંઠસ્થ બોલ્યા હતા. આટલી નાની ઉંમરમાં જ કડકડાટ આગમ બોલનાર બાળમુનિની સ્મરણ...
     

  • Posted On February 10, 03:27 AM
     
    પુણેનો હત્યારો ડ્રાઈવર માને માનસિક રીતે સ્વસ્થ હોવાનો ડોક્ટરોનો અહેવાલપુણેની યરવડા મેન્ટલ હોસ્પિટલના ડોક્ટરો હત્યારા ડ્રાઈવર સંતોષ માનેને ૧૦ દિવસ નિરીક્ષણમાં રાખ્યા પછી એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે માને માનસિક રીતે સ્વસ્થ છે. હકીકતમાં કોઈ માનસિક બીમારીનાં લક્ષણ ધરાવવાને બદલે માને અત્યંત સતર્ક અને સુરક્ષાત્મક વલણ ધરાવે છે, જે માનસિક રોગીનાં લક્ષણોની બિલકુલ વિપરીત છે. ડોક્ટરોના માનવા મુજબ માને પોતાની જુની...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.