Advertisement
 

વર્ષ ૨૦૧૪ની  લોકસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના વડા તરીકે વરણી થયા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વાર...

તાર સેવા ૧૫ જુલાઈથી બંધ થવાની હોવાથી મુંબઈ વિભાગમાંથી ૬૦૦ કર્મચારીની નોકરી જોખમમાં મુકાશે, એમ બીએસએનએલ...

રાજ્યમાં વિવિધ અકસ્માતની હારમાળ, ૧૧નાં મોત

પુણે નગર રસ્તા પર શિક્રાપુર નજીક સોમવારે રાત્રે થયેલા આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચનાં મોત સાથે પાંચ જણ ઘાયલ...

મહારાષ્ટ્રના પ્રવાસીઓની મદદ માટે વિશેષ ટુકડી ઉત્તરાખંડ રવાના કરાઇ

દિલ્હી ખાતે મહારાષ્ટ્ર સદનના વધારાના નિવાસી કમિશનરના નેજા હેઠળની ટુકડી ઘટનાસ્થળે રવાના થઇ ઉત્તરાખંડના મુખ્ય...
 

પુણે સ્થિત રાજ ભવનમાં ચોરોનો ધમધમાટ

રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિત રાજ્યપાલ જેવી અતિ મહત્વની વ્યક્તિનાં નિવાસસ્થાનો ધરાવતા ‘રાજ ભવન’માં પણ ચોરોનો...

પરીક્ષા આપેલા અડધાથી વધુ વિદ્યાર્થીઓ થઇ ગયા ગાયબ

એન્જિનિયરિંગનો અભ્યાસ લોકપ્રિય હોવા છતાં  અનેક  વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતાં પહેલાં જ એન્જિનિયરિંગના...

More News

 
 
  •  
    Posted On June 18, 11:18 PM
     
    જાહેર પાર્કિંગ પ્રકલ્પોમાંથી રાજ્યને ૨૪૦ કરોડની જંગી આવક
    રાજ્ય સરકારનું કહેવું છે કે તેણે જાહેર પાર્કિંગ પ્રકલ્પ વાહનો પાર્ક કરવાની મુશ્કેલી દૂર કરવા માટે રજુ કર્યા છે અને મહેસૂલ ઊપજાવવા માટે નહીં, પરંતુ તેની રૂ. ૨૪૦ કરોડની મહેસૂલી આવક જુદું જ ચિત્ર દર્શાવે છે. પ્રવીણ વાટેગાવકર નામના શખસે કરેલી જાહેર હિત અરજીમાં આ વાત બહાર આવી છે. રાજ્ય સરકારે જાહેર પાર્કિંગ પ્રકલ્પો હેઠળ મહેસૂલ ઊપજાવવાની રીતસરની...
     
     
  •  
    Posted On June 18, 11:14 PM
     
    વિદ્યાર્થીઓના ઓળખપત્રો પર હવે અવયવદાનની નોંધ હશે
    રાજ્યમાં કોલેજોના વિદ્યાર્થીઓના ઓળખપત્રો પર હવે અવયવ દાન (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ)ની સ્વૈચ્છિક નોંધ  હશે. કોલેજમાં પ્રવેશ મેળવતી વેળાએ  ફોર્મમાં  અવયવદાન કરવા વિશે એક કોલમ હશે. તે અનુસાર વિદ્યાર્થીએ પ્રવેશ  મેળવ્યા બાદ  તેના ઓળખપત્ર પર  અવયવ દાનનો ઉલ્લેખ હશે.રાજ્યમાં વિદ્યાર્થીઓમાં અવયવદાનની જાણકારી અને જાગૃતિ હોવા માટે રાજ્યના...
     
     
  •  
    Posted On June 18, 10:59 PM
     
    શુ વાત કરે છે! કોથમીરની એક ઝૂડીનો ભાવ રૂ. ૧૭૧
    નાશિક કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં કોથમીરના ભાવે નવી ઉચ્ચ સપાટી બનાવી છે. સોમવારે સાંજે થયેલા લિલામમાં રૂ. ૧૭,૧૦૦ સેંકડાએ કોથમીર વેચાઈ હતી.ગત એક અઠવાડિયાથી કોથમીરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહમાં કોથમીરના ભાવે નવી ઉચ્ચ સપાટી બનાવી હતી ત્યારે રૂ. ૮૦ સેકડાથી કોથમીર વેચાઈ હતી. ઉનાળામાં શાકભાજીઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે. થોડા...
     
     
  •  
    Posted On June 18, 10:58 PM
     
    જળગામમાં વિદ્યાપ્રસારક સંસ્થાના માજી સચિવના ઘર પર એસીબીના દરોડા
    જળગામ  જિલ્લા મરાઠા વિદ્યાપ્રસારક સંસ્થાના માજી માનદ સચિવ એડવોકેટ તાનાજી ભોઈટેના જળગામ  અને પુણે ખાતેનાં ઘર પર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ દરોડો પડયો હતો. અધિકારીઓ દસ્તાવેજોની તપાસ  કરી રહ્યા છે. દરમિયાન  રૂ. ૫૦ કરોડની બેહિસાબી સંપત્તિ ભેગી કરવા માટે એડવોકેટ તાનાજી ભોઈટે  સહિત ચાર જણ પર  શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં ...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery