- લાઈસન્સ જપ્ત કર્યા પછી ટ્રાફિક પોલીસ ચોકીમાં જઇને દંડ ભરવાની રીત વાહનચાલકો અને પોલીસો બન્ને માટે પરેશાની...
- ભાવિકો-જાહેર જનતાના અભિપ્રાયો ઓનલાઈન મગાવાયા છે
સાર્વજનિક ગણેશોત્સવોની મૂર્તિઓની ઊંચાઈ ૧૮ ફૂટથી વધુ નહીં...
- ‘૯૫ પછીનાં ઝૂંપડાંના રહેવાસીઓને
‘‘મહાનગરમાં વર્ષ ૧૯૯૫ પછી બંધાયેલાં ઝૂંપડાંને પાણી પુરવઠાનાં જોડાણો...
- કૃપાશંકર સિંહે પાઠવેલી નોટિસમાં બેબુનિયાદ આક્ષેપ કરવા બદલ ત્રણ દિવસની અંદર માફી માગવા માટે કહ્યું છે
-...
નવી દિલ્હી- મુંબઈ સેન્ટ્રલ- નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને પહેલી વાર ડબ્લ્યુએપી વિદ્યુત એન્જિન દ્વારા મુંબઈ સેન્ટ્રલ સુધી સંચાલિત કરાઈ
સંપૂર્ણ ઓલ્ટરનેટ કરન્ટ પર ચાલતી લોકો મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સુધી આવવાની ઐતિહાસિક ઘટના બુધવારે બની હતી. ચર્ચગેટ સ્ટેશન સુધી ડીસીથી એસી કર્ષણ પરિવર્તન પશ્વાત પ્રતિષ્ઠિત ૧૨૯૫૧/ ૧૨૯૫૨ નવી દિલ્હી- મુંબઈ...
કાયદો અને વ્યવસ્થાનું કારણ આપી પોલીસ અને હાઈકોર્ટે આ પરવાનગી ફગાવી દીધી હતી
શિવાજી પાર્ક પર સભા યોજવાની મંજુરી આપવા માટે મનસેએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પણ ગુરુવારે ફગાવી દેવામાં આવી હતી. અગાઉ હાઈકોર્ટે રાજ ઠાકરેને મંજુરી નકારી કાઢી હતી, જેની સામે મનસેએ સુપ્રીમમાં અપીલ કરી હતી.અગાઉ શિવસેના ભવન સામે સભા યોજવામાં પોલીસે નકારેલી પરવાનગીને...
દસ વર્ષીય બાળમુનિશ્રી પદ્મપ્રભચંદ્ર સાગરજી મ.સા. શ્રી દશવૈકાલિક આગમ કંઠસ્થ બોલ્યા હતા
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ચોપાટી જૈન સંઘમાં ‘કંઠસ્થ આગમ શ્રવણ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં માત્ર દસ વર્ષીય બાળમુનિશ્રી પદ્મપ્રભચંદ્ર સાગરજી મ. પણ ૭૫૦ શ્લોકનું શ્રી દશવૈકાલિક આગમ કંઠસ્થ બોલ્યા હતા. આટલી નાની ઉંમરમાં જ કડકડાટ આગમ બોલનાર બાળમુનિની સ્મરણ...
પુણેની યરવડા મેન્ટલ હોસ્પિટલના ડોક્ટરો હત્યારા ડ્રાઈવર સંતોષ માનેને ૧૦ દિવસ નિરીક્ષણમાં રાખ્યા પછી એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે માને માનસિક રીતે સ્વસ્થ છે. હકીકતમાં કોઈ માનસિક બીમારીનાં લક્ષણ ધરાવવાને બદલે માને અત્યંત સતર્ક અને સુરક્ષાત્મક વલણ ધરાવે છે, જે માનસિક રોગીનાં લક્ષણોની બિલકુલ વિપરીત છે. ડોક્ટરોના માનવા મુજબ માને પોતાની જુની...