પશ્ચિમ રેલવેનાં ‘સેફ્ટી મનાઓ-લાઈફ બનાઓ’ની સફળતા માટે બોલિવૂડ અભિનેતાની અપીલ
રોજ ૩૪ લાખથી અધિક મુંબઈગરાને પોતાની મંઝિલ સુધી પહોંચાડનારી પશ્ચિમ રેલવે દ્વારા પાટા ન ઓળંગવા અને ટ્રેનની છત ઉપર પ્રવાસ ન કરવાના હેતુથી યાત્રીઓને જાગૃત કરવા ‘સેફટી મનાઓ-લાઈફ બનાઓ’ અભિયાન શરૂ કરાયું છે.
તેમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા બાદ અભિનેતા શાહિદ કપૂર પણ...
દોડાવવા માટેની ટ્રેનો ડિસેમ્બર સુધીમાં પહોંચ્યા પછી અનેક ખાતાંની મંજુરીઓ જરૂર પડશે.
શહેરનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ ગણાતી મેટ્રો રેલવે આવતા નવેમ્બર મહિનામાં મુંબઈમાં કાર્યાન્વિત થશે, એવી માહિતી કેન્દ્ર સરકારના નગર વિકાસ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન સૌગાત રોયે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં આપી હતી. પરંતુ મેટ્રો રેલવેનું બાંધકામ કરતી કંપની...
રિક્ષા પ્રવાસના પ્રથમ ભાગની ગણતરી ‘માઈલ’ના અંતરમાં કરાય છે એ બદલીને એક કિ.મી કરાશે તો રાજ્યના ૧૫ લાખ રિક્ષા ચાલકો બેમુદત હડતાળ પાડશે: રિક્ષા યુનિયન
‘‘મહારાષ્ટ્ર સરકાર રિક્ષા પ્રવાસમાં પ્રથમ તબક્કો ૧.૬ કિ.મીને બદલે ૧ કિ.મીનો કરશે તો આખા રાજ્યમાં ‘બેમુદત રિક્ષા બંધ’નું એલાન અપાશે, હાલમાં રિક્ષા પ્રવાસના પ્રથમ ભાગની ગણતરી ‘માઈલ’ના અંતરમાં...
કુખ્યાત ગુનેગાર વિજય પાલાંડેએ દિલ્હીમાં બોગસ સરનામા ઉપર પાસપોર્ટ મેળવવાની વાત બહાર આવવાથી તેની પત્ની સિમરન સૂદનો પાસપોર્ટ પણ બોગસ હોવાનું સ્પષ્ટ થયું છે. પાલાંડે અને સિમરન આ બંનેનો પાસપોર્ટ બોગસ હોવાનું સ્પષ્ટ થતાં દિલ્હીમાં બનાવટી પાસપોર્ટ બનાવનારી ટોળી કાર્યરત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે....