- રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ચુપકીદી તથા કપિલ સબિ્બલના દંભી બયાનોની ઝાટકણી કાઢી
‘‘ઉત્તર પ્રદેશમાં માયાવતીના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારે ઊહાપોહ કરનારા કોંગ્રેસના યુવરાજ પોતાની સરકારના ટુજી સ્પેકટ્રસ કૌભાંડ વિશે કંઈ જ બોલતા નથી. તેમની ‘મમ્મી’ પણ ચૂપ છે. વડા પ્રધાન પણ આ મુદ્દે મોઢું ખોલતા નથી. એ...