અમિતાભ, હરભજન, જેકી શ્રોફ બધા અમદાવાદ પાસેના ગામડામાં રહેવા આવે છે. સવી અને બબીએ ત્યાં પ્લોટ લીધા છે અને આજના છાપામાં સમાચાર છે કે જૂહી ચાવલા પણ સાણંદ પાસે રહેવા આવે છે. મારે જૂહીની પડોશણ થવું છે.
ચોવીસમી ડિસેમ્બરની સવારે ચા ભરેલો કપ મારા હોઠ સુધી પહોંચે તે પહેલાં પત્નીનો ગુસ્સો ભરેલા શબ્દો મારા કાન સુધી પહોંચી ગયા: તમારામાં અકકલનો છાંટો નથી....
રણજિતરામ સુવર્ણ ચંદ્રક જ્યોતીન્દ્ર દવેને ૧૯૪૧માં મળ્યો ને ધનસુખલાલ મહેતાને આ રણજિતરામ સુવર્ણ ચંદ્રક ૧૯૪૦ના વર્ષમાં, એટલે કે આગળના વર્ષે મળ્યો હતો. છતાં જ્યોતીન્દ્રભાઇએ આને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યા વગર સ્વીકારી લીધો હતો.
એક અંગ્રેજી કહેવત છે કે સફળતાને અનેક પિતા હોય છે, પણ નિષ્ફળતા બિચારી અનાથ હોય છે અને સફળતાને અનેક બાપ જ નહીં, અનેક મા પણ...
જો ઇશ્વર મને વધારે આવરદાનો નાનકડો ટુકડો આપે તો હું બહુ ઓછો સમય ઊંઘ કરીશ, સપનાં વધારે જોઇશ. આપણે એક મિનિટ માટે પણ આંખો બંધ કરીએ છીએ ત્યારે સાઠ સેકન્ડનું અજવાળું ગુમાવીએ છીએ...
બધા લોકોને એમની જિંદગીના છેલ્લા સમયે મનની વાત કહેવાની તક મળતી નથી. ક્યારેક મૃત્યુ એટલી બધી ઝડપથી આવે છે કે જનારને કશું જ કહેવાની તક મળતી નથી. ઘણી વાર સામે ઊભેલા મૃત્યુની...
યુગોના યુગોથી સોના પ્રત્યે લોકોને વિશેષ મહત્વ રહ્યું છે. ખાસ કરીને આપણા દેશના લોકોમાં તેના તરફ અદભૂત આકર્ષણ છે. સોનાને શુકન માનવામાં આવે છે. સોનું એ સુરક્ષાની ગેરંટી છે. આપણી સંસ્કૃતિમાં એના વગરના લગ્ન લગભગ અસંભવ જ છે. આમ પણ લગ્નમાં સોનાના દાગીના બનાવવાનું ચલણ સદીઓથી રહ્યું છે. સોના સાથે સંકળાયેલી અમુક રસપ્રદ વાતો...
- ૨૦૦૦ની સાલમાં (દસ ગ્રામ)...