વાલ્મીકિ રામાયણના રામ નિતાંત મનુષ્ય છે. રામચરિતમાનસના રામ વિષ્ણુના અવતાર છે અને અધ્યાત્મ રામાયણના રામ સાક્ષાત્ વિષ્ણુ છે. વાલ્મીકિ રામાયણમાં રામ પોતે સ્પષ્ટ શબ્દોમાં પોતાને મનુષ્ય તરીકે ઓળખાવે છે. લંકાવિજય પછી સીતાની અગ્નિપરીક્ષા થઇ ત્યારે દેવતાઓ રામને કહે છે: ‘આપ તો સાક્ષાત્ પરબ્રહ્ન છો.’ રામ જવાબમાં દેવોને કહે છે: ‘હું તો મારી જાતને...
૨૦૧૨નો સૂરજ ઊગી ચૂક્યો છે, પરંતુ પાકિસ્તાની સ્ત્રીઓને ખબર નથી કે નવું વર્ષ તેમના માટે કેવી મુશ્કેલીઓ લઈને આવવાનું છે.
લાહોરનું ‘બાઝારે હુશ્ન’ ક્યારેક ‘હીરા મંડી’ તો ક્યારેક ‘શાહી મહોલ્લા’ તરીકે ઓળખાતું હતું. તેનો ઈતિહાસ બહુ જુનો છે. લાહોરના બાર દરવાજાઓમાંથી એક દરવાજાનું નામ ટકસાલી દરવાજો છે. આ દરવાજામાંથી લાહોરમાં દાખલ થઈએ ત્યારે ઘણાં...
હાલ ભારત સહિત વિશ્વના અન્ય દેશોના નાગરિકોને એક નવું ભૂત વળગ્યું છે, અને તે પોતાના શરીરને સ્લીમ એટલે કે પાતળું અને સુડોળ રાખવાનું. આ ચેપ આપણે ત્યાં પણ પ્રસર્યો છે. શરીર સુડોળ હોવું એ એક સારી બાબત છે, પરંતુ તેને સુડોળ બનાવવાના પ્રયત્નોમાં બીજી કોઈ ઉપાધિમાં ન મુકાઈ જઈએ તેની ખાસ સાવચેતી રાખવી જોઈએ. મનફાવે તે રીતે શરીરને પોષણક્ષમ ખોરાકથી વંચિત...
નામિબિયા ગરીબ દેશ જ છે પણ ગરીબી વિન્ડૂક શહેરમાં નજરે ચઢતી નથી. પોસ્ટ સ્ટ્રીટ મોલ કહેવાતી આ પહોળી ગલીની આસપાસમાં ફક્ત ત્રણેક ભિખારી જોવા મળેલા. બે જણ ચૂપચાપ બેઠેલા ને એક ટીનનો કપ ખખડાવતો લંગડાતો જતો હતો.
વિન્ડૂકના અમારા પુચિનિ ગેસ્ટહાઉસમાં રૂમના દર સાથે સવારનો નાસ્તાનો ભાવ પણ ગણાઇ જતો હતો. મનમાં લાગે કે નાસ્તો મફત છે પણ પૈસા તો અપાઇ ગયા હોય....