ધીરુભાઇ અંબાણીનો પરિવાર પોતાના વતનમાં આવ્યો એમાં અંબાલાલ સપનામાં ચોરવાડ પહોંચી ગયો. જેવો એસ.ટી. ડેપો ઉપર ઊતર્યો ત્યાં મુકેશભાઇએ અંબાલાલને બુકે આપ્યો અને અનિલભાઇએ તરત જ કહ્યું કે અંબાલાલભાઇ, આ રીતે બસમાં હેરાન થવાતું હશે? મને ફોન કર્યો હોત તો મારું ચાર્ટર્ડ પ્લેન તમને સુરેન્દ્રનગર આવીને લઇ જાત.
સૂરજ તપી જાય ત્યાં સુધી ભૂંડની માફક ઊંઘવું એટલે...
ઇશ્વર વિશે વિવેકાનંદે કહ્યું છે.‘મેં ઇશ્વરની આનાથી વધુ સારી વિભાવના નથી વાંચી કે એ મહાન પુરાતન કવિ છે અને આ સમસ્ત સંસાર અનંત આનંદમાં લખાયેલી એની કવિતા છે.’
કવિવર રવીન્દ્રનાથ ટાગોરની દોઢસોમી જન્મજયંતી વિશ્વભરમાં ઊજવાઇ. કવિશ્રી નિરંજન ભગત અને શૈલેશ પારેખના આયોજનમાં અમદાવાદમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સત્ર યોજાયું. સ્વામી વિવેકાનંદ...
એકવાર મીરાં થયાં પછી હૃદય આપમેળે નિરામય થશે. જેની કલમ પર મીરાંના મંજીરાનો પડછાયો પડ્યો હોય એને આપોઆપ પદે પદે મીરાં જ મળશે.
આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ
કહો હૃદયજી લખ્યા વિના કૈં રહી જ શકશો કેમ?
જીવતરના આ ગણિતનો
ના ગણતા ફાવે ઘડિયો
ભીતરમાં મંદિર ચણે છે
કોઈ અજાણ્યો કડિયો
નહીં જ ભીંતો નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ
કહો હૃદયજી લખ્યા વિના...
સવારથી સાજ સુધી આપણે એક નહીં અનેક કામ કરીએ છીએ. એ કામ પછી ઘરનાં હોય કે બહારનાં. આ તમામ કામ કરતી વખતે આપણે ક્યારેય વિકલાંગો વિશે એક ક્ષણ માટે પણ વિચારીએ છીએ ખરા! એ લોકોને કઇ કઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? એમની મદદ માટે પૂરતી સગવડ છે કે નહીં?
જાહેર જીવનમાં વિકલાંગો પ્રત્યેનું આપણું તેમના પ્રત્યેનું વલણ તેમના પર ખરાબ અસર કરે છે. એક અભ્યાસ મુજબ...