

પુરાણોમાં કેટલીક વાતો અતિશયોક્તિભરી યા પ્રક્ષપિ્ત હોઇને પણ તેનાં આખ્યાનો દ્વારા થતાં ચરિત્ર ચિત્રણોમાં...
મનના આ અજવાળા ઓરડે જ વિશ્વનું શ્રેષ્ઠતમ સર્જન થયું છે તે રખે વિસરાય. સ્નેહની અંતિમ ઉપલબ્ધિ છે સર્જન, તે પછી ઉત્તમ...
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: જે માનવનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્વિત છે અને જેનું મૃત્યુ થાય...
શંકર શંકરાચાર્ય કેશવં બાદરાયણમ્!
સુત્રભાષ્યકૃતૌ વન્દે ભગવન્તૌ પુન: પુન:!!
‘અખિલ વિશ્વને વેદાન્ત સૂત્ર આપનારા...
ગંગાજીના જળને અમૃત સાથે સરખાવવામાં આવે છે. ગંગાજળ હિંદુ સંસ્કૃતિમાં બહુ પવિત્ર ગણાય છે. ગંગાજળની વિશિષ્ટ ખૂબી એ છે કે વર્ષો સુધી આ જળમાં કોઈ જીવાત પડતી નથી કે જળમાં કોઈ પ્રકારની ખરાબી થતી નથી તેથી લોકો વર્ષો સુધી સીલ કરેલી ગંગાજળની લોટીઓ પોતાનાં ઘરોમાં સાચવીને રાખી મૂકે છે.
આપણી હિંદુ સંસ્કૃતિ ધર્મ અને શ્રદ્ધાના પાયા ઉપર રચાયેલી છે. અહીંયાં...
અધ્યાત્મનો વારસો એટલે અહીં ધાર્મિક ક્રિયાકાંડ કે તપ-જપનો ઉપદેશ નથી કે નથી આત્મતત્વની અવનવી આધ્યાત્મિક વાતોનો ઉલ્લેખ. અહીં છે જૈનધર્મની ભાષામાં માગૉનુસારીના સદગુણો અથવા હિંદુ સંસ્કૃતિની ભાષામાં જીવનમૂલ્યોના નીતિનિયમોની સમજણ જે પોતાને, કુટુંબને, સમાજને, રાષ્ટ્રને કે વિશ્વને સુખ-શાંતિથી જીવવા દે. જીવો અને જીવવા દો સૂત્રનો ધ્વનિ ઊઠવો જોઈએ...
જ્યારે પાપકર્મો વધી જાય છે ત્યારે કોઇ ને કોઇ અવતાર પૃથ્વી પર પધારી પુણ્યની સ્થાપના કરે છે.
ગીતાકાર ભગવાન શ્રીકૃષ્ણએ પરમાત્મા-ભગવાનના અવતારનાં પાંચ કારણો બતાવ્યાં છે.
૧. धर्मस्य ग्लानि - ધર્મની વિસંગતિ-ધર્મની પડતી-હ્રાસ.
૨. अधर्मस्य अभयुत्थानम् - અધર્મની પ્રધાનતા.
૩. साधुना परित्राणाया - ભકતોનો ઉદ્ધાર.
૪. दुष्कृतां विनाशाय- દુષ્ટોનો સંહાર.
૫....
ઘણા લાંબા સમયથી હૃદયમાં સાકોરી જવાની તીવ્ર ઈચ્છા હતી જે ફળીભૂત થઈ. અમો સહપરિવાર ઉપાસની કન્યાકુમારી સ્થાનની યાત્રાએ ગયા. સાંઈબાબાના શિરડી ગામથી ત્રણ માઈલ દૂર આવેલું સાકોરી ગામ મનને અત્યંત શાંતિ આપનારું છે. બાબાએ સ્થાપન કરેલી આ સંસ્થા ઉપાસની કન્યાકુમારી સ્થાન નામથી ઓળખાય છે. દીક્ષા લઈ આમરણ વ્રત આચરવાવાળી કન્યા અહીં બ્રહ્નચર્ય પાળીને રહે છે....