Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ગુજરાતના બંદરીય ઈતિહાસમાં ભીમજી પારેખ (૧૬૧૦-૧૬૮૦)નું નામ મોખરે છે. સુરત બંદરને વિકસાવનાર ભીમજી પારેખ અને વીરજી...

નૈઋત્ય તરફ માથું રાખીને સૂવાથી ખરાબ વિચારો વધે છે. આ જગ્યાએ રહેવાવાળી વ્યક્તિઓને ઠરીઠામ થઇને રહેવાનું ફાવે નહીં...

જીવનની વાસ્તવિકતા

પુરાણોમાં કેટલીક વાતો અતિશયોક્તિભરી યા પ્રક્ષપિ્ત હોઇને પણ તેનાં આખ્યાનો દ્વારા થતાં ચરિત્ર ચિત્રણોમાં...

સીતારામનો મુગ્ધ પ્રેમ

મનના આ અજવાળા ઓરડે જ વિશ્વનું શ્રેષ્ઠતમ સર્જન થયું છે તે રખે વિસરાય. સ્નેહની અંતિમ ઉપલબ્ધિ છે સર્જન, તે પછી ઉત્તમ...
 

ભજ ગોવિંદમ્

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: જે માનવનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્વિત છે અને જેનું મૃત્યુ થાય...

ભારતીય સંસ્કૃતિના પ્રચારક શંકરાચાર્યજી

શંકર શંકરાચાર્ય કેશવં બાદરાયણમ્! સુત્રભાષ્યકૃતૌ વન્દે ભગવન્તૌ પુન: પુન:!! ‘અખિલ વિશ્વને વેદાન્ત સૂત્ર આપનારા...

More News

 
 

  • Posted On April 26, 04:02 AM
     
    સ્વર્ગથી પૃથ્વી પર પધારેલાં ગંગાજીગંગાજીના જળને અમૃત સાથે સરખાવવામાં આવે છે. ગંગાજળ હિંદુ સંસ્કૃતિમાં બહુ પવિત્ર ગણાય છે. ગંગાજળની વિશિષ્ટ ખૂબી એ છે કે વર્ષો સુધી આ જળમાં કોઈ જીવાત પડતી નથી કે જળમાં કોઈ પ્રકારની ખરાબી થતી નથી તેથી લોકો વર્ષો સુધી સીલ કરેલી ગંગાજળની લોટીઓ પોતાનાં ઘરોમાં સાચવીને રાખી મૂકે છે. આપણી હિંદુ સંસ્કૃતિ ધર્મ અને શ્રદ્ધાના પાયા ઉપર રચાયેલી છે. અહીંયાં...
     

  • Posted On April 26, 03:57 AM
     
    સંતાનોને આપો અધ્યાત્મનો વારસોઅધ્યાત્મનો વારસો એટલે અહીં ધાર્મિક ક્રિયાકાંડ કે તપ-જપનો ઉપદેશ નથી કે નથી આત્મતત્વની અવનવી આધ્યાત્મિક વાતોનો ઉલ્લેખ. અહીં છે જૈનધર્મની ભાષામાં માગૉનુસારીના સદગુણો અથવા હિંદુ સંસ્કૃતિની ભાષામાં જીવનમૂલ્યોના નીતિનિયમોની સમજણ જે પોતાને, કુટુંબને, સમાજને, રાષ્ટ્રને કે વિશ્વને સુખ-શાંતિથી જીવવા દે. જીવો અને જીવવા દો સૂત્રનો ધ્વનિ ઊઠવો જોઈએ...
     

  • Posted On April 26, 03:52 AM
     
    ભગવાનના અવતારનાં પાંચ કારણોજ્યારે પાપકર્મો વધી જાય છે ત્યારે કોઇ ને કોઇ અવતાર પૃથ્વી પર પધારી પુણ્યની સ્થાપના કરે છે. ગીતાકાર ભગવાન શ્રીકૃષ્ણએ પરમાત્મા-ભગવાનના અવતારનાં પાંચ કારણો બતાવ્યાં છે. ૧. धर्मस्य ग्लानि - ધર્મની વિસંગતિ-ધર્મની પડતી-હ્રાસ. ૨. अधर्मस्य अभयुत्थानम् - અધર્મની પ્રધાનતા. ૩. साधुना परित्राणाया - ભકતોનો ઉદ્ધાર. ૪. दुष्कृतां विनाशाय- દુષ્ટોનો સંહાર. ૫....
     

  • Posted On April 26, 03:48 AM
     
    ઉપાસની કન્યાકુમારી સ્થાન સાકોરીઘણા લાંબા સમયથી હૃદયમાં સાકોરી જવાની તીવ્ર ઈચ્છા હતી જે ફળીભૂત થઈ. અમો સહપરિવાર ઉપાસની કન્યાકુમારી સ્થાનની યાત્રાએ ગયા. સાંઈબાબાના શિરડી ગામથી ત્રણ માઈલ દૂર આવેલું સાકોરી ગામ મનને અત્યંત શાંતિ આપનારું છે. બાબાએ સ્થાપન કરેલી આ સંસ્થા ઉપાસની કન્યાકુમારી સ્થાન નામથી ઓળખાય છે. દીક્ષા લઈ આમરણ વ્રત આચરવાવાળી કન્યા અહીં બ્રહ્નચર્ય પાળીને રહે છે....
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.